શોધખોળ કરો

World Cup: મેચ પહેલા મીડિયાએ ટીમ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર, જાણો કેમ

આઈસીસી વિશ્વ કપ દરમિયાન પ્રૉટોકોલ પ્રમાણે આઈસીસીની ટીમ દિવસનો કાર્યક્રમ મીડિયાને જણાવે છે. આમાં ટીમ પ્રેક્ટિસ અને મીડિયાની સાથે વાત કરવાનાં સમયની જાણકારી હોય છે.

નવી દિલ્હીઃ જ્યારથી વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન બન્યા છે, ત્યારથી મીડિયા અને ટીમ વચ્ચે એવો સંબંધ નથી જોવા મળતો જેવો પહેલા હતો. વિરાટ કોહલીને કેપ્ટન બનાવ્યા બાદથી જ ટીમ મીડિયાથી અંતર રાખતી જોવા મળી છે. સોમવારે તો આ મામલે ત્યારે વિવાદ થઈ ગયો જ્યારે ટીમ ઇન્ડિયાએ પ્રસ્તાવિત કાર્યક્રમ હોવા છતાં ખેલાડીઓ પ્રેસ કોન્ફરન્સ માટે ન આવ્યા. ટીમ ઇન્ડિયા તરફથી બે એવા ખેલાડી મોકલવામાં આવ્યા જે ટીમના સભ્ય ન હતા. તેનાથી નારાજ મીડિયાએ પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો. World Cup: મેચ પહેલા મીડિયાએ ટીમ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર, જાણો કેમ આઈસીસી વિશ્વ કપ દરમિયાન પ્રૉટોકોલ પ્રમાણે આઈસીસીની ટીમ દિવસનો કાર્યક્રમ મીડિયાને જણાવે છે. આમાં ટીમ પ્રેક્ટિસ અને મીડિયાની સાથે વાત કરવાનાં સમયની જાણકારી હોય છે. ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પહોંચી ત્યારેથી એક જ વખત ભારતના ખેલાડીઓએ મીડિયા સાથે વાત કરી છે. બાંગ્લાદેશની સામે વાર્મ અપ મેચમાં સદી બનાવનારા કેએલ રાહુલે મીડિયા સાથે વાત કરી હતી. ત્યારથી અત્યાર સુધી ટીમે 4 પ્રેક્ટિસ સેશન કર્યા છે, પરંતુ એકપણ ખેલાડી કે કોઈ અન્ય સ્ટાફે મીડિયા સાથે વાત નથી કરી. World Cup: મેચ પહેલા મીડિયાએ ટીમ ઇન્ડિયાની પ્રેસ કોન્ફરન્સનો કર્યો બહિષ્કાર, જાણો કેમ
સોમવારે ભારતીય ટીમનો કોઈ ખેલાડી મીડિયા સાથે વાત કરશે એવું કહેવામાં આવ્યું પરંતુ બાદમાં વાત કરવા માટે દીપક ચાહર અને આવેશ ખાન આવશે એવું કહ્યું. આ બંને ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરાવવા ટીમની સાથે છે. ભારતીય મીડિયા આ કારણે નારાજ થયું અને પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર કર્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
અફઘાનિસ્તાન સામે જીતવા છતાં ટીમ ઈન્ડિયાને કેમ નહીં થાય WTC માં કોઈ ફાયદો? જાણો મોટું કારણ
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
વિરાટ અને રોહિતની જેમ જાહેરાતો કેમ ન કરી શકે વૈભવ સૂર્યવંશી? જાણો શું છે નિયમ?
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
India T20I Squad: શાનદાર ફોર્મ છતાં શુભમન ગિલને કેમ ન મળી T20 ટીમમાં જગ્યા, હવે સામે આવ્યું કારણ
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા
IND vs AFG: ટેસ્ટમાં ભારત માટે સૌથી વધુ સદી ફટકારનાર કેપ્ટનો, શુભમન ગિલે ગાંગુલી અને ધોનીને પાછળ છોડ્યા

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
Dhirendra Krishna Shastri : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ જેહાદને લઈ શું આપ્યું મોટું નિવેદન?
Surat News : સુરતમાં મોટી દુર્ઘટના , 4 કામદારોના મોતથી ખળભળાટ
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
ચાંદી ઉચ્ચ સપાટીથી ₹2.09 લાખ સસ્તી, સોનામાં પણ ₹48,000 નો ઘટાડો નોંધાયો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Surat News: સુરતમાં ટેન્ક ચેમ્બરમાં સફાઈ દરમિયાન ચાર કામદારના મોત, ગૂંગળામણથી મોત થયાની આશંકા
Embed widget