શોધખોળ કરો

સુરતઃ બિટકોઈનથી ધનિક બનવાની લાલચમાં 35 કરોડ ખોયા વેપારીએ, જાણો વિગત

1/6
સુરત આયકર વિભાગની ટીમ દ્ધારા બ્રોકર્સ તથા ઈન્વેસ્ટર્સના ઓફિસ તથા રહેણાંક સ્થળો પરથી મળેલા કોમ્પ્યુટર્સ તથા લેપટોપના ડેટા વ્યવહાર કબજે કરવામાં આવ્યા હતા જે ડેટાને ડીકોડ કરવા માટે મુંબઈથી ખાસ ડેટા એનાલીસ્ટની ટીમને બોલાવવામાં આવી હતી.
સુરત આયકર વિભાગની ટીમ દ્ધારા બ્રોકર્સ તથા ઈન્વેસ્ટર્સના ઓફિસ તથા રહેણાંક સ્થળો પરથી મળેલા કોમ્પ્યુટર્સ તથા લેપટોપના ડેટા વ્યવહાર કબજે કરવામાં આવ્યા હતા જે ડેટાને ડીકોડ કરવા માટે મુંબઈથી ખાસ ડેટા એનાલીસ્ટની ટીમને બોલાવવામાં આવી હતી.
2/6
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં સુરતમાં આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 400 કરોડના કાળા નાણાંના વ્યવહારનો ખુલાસો થયો હતો. બિટકોઇનમાં વ્યવહારો કરનારાઓને ત્યાંથી 120 કરોડના વ્યવહારો મળ્યા હતા. સુરતમાં આઈટીની ત્રણ દિવસની તપાસ બાદ સુરત વાપી અને નવસારીમાં 120 કરોડના વ્યવહારો સંબંધિત ડેટા આઠ બ્રોકર્સ પાસેથી જ મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં સુરતમાં આવકવેરા વિભાગના સર્ચ ઓપરેશનમાં કુલ 400 કરોડના કાળા નાણાંના વ્યવહારનો ખુલાસો થયો હતો. બિટકોઇનમાં વ્યવહારો કરનારાઓને ત્યાંથી 120 કરોડના વ્યવહારો મળ્યા હતા. સુરતમાં આઈટીની ત્રણ દિવસની તપાસ બાદ સુરત વાપી અને નવસારીમાં 120 કરોડના વ્યવહારો સંબંધિત ડેટા આઠ બ્રોકર્સ પાસેથી જ મળી આવ્યા હતા.
3/6
આઇટી વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે, નોકર,ડ્રાઇવર, બેરોજગારોના IDનો ખોટી રીતે ઉપયોગ કરીને બિટકોઈનની ખરીદી કરવામાં આવી હતી. રોકાણકારોએ પાનકાર્ડ દ્વારા બીટકોઈનનો આ ખેલ કર્યો હોવાનું જાણવા મળે છે. બીટકોઈનમાં રોકાણ કરનારા લોકોએ 400થી વધુ વેબસાઈટ પણ બનાવી છે.
આઇટી વિભાગની તપાસમાં જાણવા મળ્યું હતું કે, નોકર,ડ્રાઇવર, બેરોજગારોના IDનો ખોટી રીતે ઉપયોગ કરીને બિટકોઈનની ખરીદી કરવામાં આવી હતી. રોકાણકારોએ પાનકાર્ડ દ્વારા બીટકોઈનનો આ ખેલ કર્યો હોવાનું જાણવા મળે છે. બીટકોઈનમાં રોકાણ કરનારા લોકોએ 400થી વધુ વેબસાઈટ પણ બનાવી છે.
4/6
સુરતઃ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં કરોડો રૂપિયા રોકી થોડા સમયમાં પૈસાદાર થઇ જવાની લાલચને કારણે શહેરના અનેક નાના-મોટા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મળતી વિગતો અનુસાર, વરાછાના ઘનશ્યામ નામના એક ફાઇનાન્સરને બિટકોઇનમાં રોકાણના નામે 35 કરોડનું નુકસાન થયું હતું. તેણે રૂપિયા 16 લાખ સુધીની ઊંચી કિંમતે બિટકોઇન ખરીદવા 35 કરોડ રૂપિયાનું રોકણ કર્યું હતું જે તમામનું નુકસાન થયું હતું.
સુરતઃ ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં કરોડો રૂપિયા રોકી થોડા સમયમાં પૈસાદાર થઇ જવાની લાલચને કારણે શહેરના અનેક નાના-મોટા રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. મળતી વિગતો અનુસાર, વરાછાના ઘનશ્યામ નામના એક ફાઇનાન્સરને બિટકોઇનમાં રોકાણના નામે 35 કરોડનું નુકસાન થયું હતું. તેણે રૂપિયા 16 લાખ સુધીની ઊંચી કિંમતે બિટકોઇન ખરીદવા 35 કરોડ રૂપિયાનું રોકણ કર્યું હતું જે તમામનું નુકસાન થયું હતું.
5/6
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર વર્ષ અગાઉ બિટકોઇનમાં રૂપિયા રોકીને કરોડપતિ બનેલા દિવ્યેશ દરજીએ અન્ય લોકોને બિટકોઇનમાં રૂપિયા રોકવા માટે રાજી કર્યા હતા. આ સાથે દરજીએ મહીથપુરાના ચિરાગ શાહ, સંજય પટેલ, મેહુલ પચ્ચીગર, મેહુલ તારપરા, નવસારી-વાપીના મિતુલ પટેલ, ચિરાગ ટેલર સહિતનાઓના લોકો પાસે બિટકોઇનમાં નાણાં રોકાવતા હતા. આ લોકોથી પ્રેરાઇને ઘનશ્યામ ફાઇનાન્સરે પણ બિટકોઇનમાં પોતાની પાસે હતા એટલા તમામ રૂપિયા બિટકોઇનમાં રોક્યા હતા પરંતુ એ તમામ રૂપિયા ધોવાઇ જતાં ઘનશ્યામે રડવાનો વારો આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ચાર વર્ષ અગાઉ બિટકોઇનમાં રૂપિયા રોકીને કરોડપતિ બનેલા દિવ્યેશ દરજીએ અન્ય લોકોને બિટકોઇનમાં રૂપિયા રોકવા માટે રાજી કર્યા હતા. આ સાથે દરજીએ મહીથપુરાના ચિરાગ શાહ, સંજય પટેલ, મેહુલ પચ્ચીગર, મેહુલ તારપરા, નવસારી-વાપીના મિતુલ પટેલ, ચિરાગ ટેલર સહિતનાઓના લોકો પાસે બિટકોઇનમાં નાણાં રોકાવતા હતા. આ લોકોથી પ્રેરાઇને ઘનશ્યામ ફાઇનાન્સરે પણ બિટકોઇનમાં પોતાની પાસે હતા એટલા તમામ રૂપિયા બિટકોઇનમાં રોક્યા હતા પરંતુ એ તમામ રૂપિયા ધોવાઇ જતાં ઘનશ્યામે રડવાનો વારો આવ્યો હતો.
6/6
આવકવેરા વિભાગની તપાસમાં દક્ષિણ ગુજરાતમાં બિટકોઇનમાં રોકાણ કરવા માટે 40 હજાર આઇડીનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો હતો. બિટકોઇનમાં રોકાણ કરી ગેરકાયદે નફો રળતા રોકાણકારો સામે આઇટી સકંજો કસ્યો હતો. આ સંદર્ભમાં આવકવેરા વિભાગે ગત મહિને બિટકોઇનના બે રોકાણકારો અને આઠ બ્રોકર્સને સકંજામાં લીધા હતા. જેમાં દિવ્યેશ દરજી સૌથી મોટું નામ હતું.
આવકવેરા વિભાગની તપાસમાં દક્ષિણ ગુજરાતમાં બિટકોઇનમાં રોકાણ કરવા માટે 40 હજાર આઇડીનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયો હતો. બિટકોઇનમાં રોકાણ કરી ગેરકાયદે નફો રળતા રોકાણકારો સામે આઇટી સકંજો કસ્યો હતો. આ સંદર્ભમાં આવકવેરા વિભાગે ગત મહિને બિટકોઇનના બે રોકાણકારો અને આઠ બ્રોકર્સને સકંજામાં લીધા હતા. જેમાં દિવ્યેશ દરજી સૌથી મોટું નામ હતું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો
Kinjal Rabari Video: સિંગર કિંજલ રબારીનો વીડિયો સામે આવ્યો? અપહરણ મામલે શું કર્યો ખુલાસો?
Delhi Building Collapse: દિલ્લીના મોતી બાગ વિસ્તારમાં મોટી દુર્ઘટના, પાંચ માળની હોસ્ટેલ ધરાશાયી થતા દોડધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
કોણ છે કિંજલ રબારી? પ્રથમ પ્રેમલગ્ન, બીજા લગ્ન અને હવે કથિત અપહરણના વિવાદથી ફરી ચર્ચામાં
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો
PHOTOS: PM મોદીને આવકારવા વડોદરા શહેરના વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યા, જુઓ તસવીરો
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
ગુજરાતી ગાયિકા કિંજલ રબારીનું અમદાવાદમાંથી અપહરણ? ચાંદખેડા પોલીસ એક્શનમાં
Embed widget