શોધખોળ કરો

વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ સાધનો બગડતા અટકાવવા હોય તો માત્ર સ્વિચ બંધ કરવાથી નહીં ચાલે, જાણો યોગ્ય રીત

Tech News: ચોમાસાની ઋતુમાં આવતા વાવાઝોડા દરમિયાન અવારનવાર વીજળી પડવાનો અથવા અચાનક વોલ્ટેજ વધવાનો ખતરો રહે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વાવાઝોડામાં ઇલેક્ટ્રોનિક્સને બંધ કરવા સાથે અનપ્લગ કરવું જરૂરી.
  • ટીવી, ગેમિંગ, સ્માર્ટ ડિવાઇસને અનપ્લગ કરવાથી સુરક્ષિત રાખો.
  • રસોડાના ઉપકરણો, ઇન્ટરનેટવાળા ડિવાઇસ પણ અનપ્લગ કરવા સલામત.

Tech News: ચોમાસાની સીઝનમાં ભારતના મોટાભાગના રાજ્યોમાં દિવસ કે રાત ગમે ત્યારે વાવાઝોડું આવી જાય છે. વાવાઝોડા સમયે આપણે ઘરની અંદર રહીએ છીએ અને દરવાજા તથા કાચની બારીઓને બંધ કરી દઈએ છીએ જેથી તે તૂટી ન જાય. તમે તમારું અને બાકીની વસ્તુઓનું ધ્યાન તો રાખો છો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે વાવાઝોડા સમયે તમારે તમારા ઘરમાં રહેલા ઇલેક્ટ્રોનિક્સ જેમ કે ટીવી, ફ્રિજ વગેરેનું પણ ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન કેટલાક ડિવાઇસને માત્ર ઓફ કરવા પૂરતા નથી. તમારે પીન પણ નિકાળવી જોઈએ. ભલે વીજળી તમારા ઘર પર ન પડે અને માત્ર આસપાસ પડે, તેમ છતાં વીજળીનો એક તીવ્ર ઝટકો આવી શકે છે જે પ્લગમાં લાગેલા કોઈપણ ઉપકરણને બગાડી શકે છે.

 

ટીવીને કેમ બંધ કરી દેવું જોઈએ?

જો તમારા એન્ટરટેઇનમેન્ટ સેન્ટર અથવા દિવાલની પાછળ વાયર છુપાયેલા હોય, તો આ કામ થોડું મુશ્કેલ હોઈ શકે છે. પરંતુ તમારું ટેલિવિઝન અને ગેમિંગ સિસ્ટમ કદાચ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ છે. વીજળી પડવાથી થતા પાવર સર્જ (power surge) થી ન માત્ર ઇલેક્ટ્રોનિક સામાન બગડી શકે છે, પરંતુ તેનાથી આ પ્રોડક્ટ્સની વોરંટી પણ ખતમ થઈ શકે છે.

આ પણ વાંચો...શું છે WhatsApp E-Mitra? પાણી અને વીજળી બિલની ચૂકવણી સહિત ઘરે બેઠા મળશે 27 સરકારી સેવાઓ

જ્યારે વાવાઝોડું આવવાનું હોય, ત્યારે તમારા ટીવી અને ગેમિંગ સિસ્ટમને બંધ કરી દો અને તેમને દિવાલના સોકેટમાંથી નિકાળી દો. જો તમે તમારું કામ થોડું સરળ બનાવવા માંગો છો, તો તમે સર્જ પ્રોટેક્શન વાળી પાવર સ્ટ્રીપમાં ઇન્વેસ્ટ કરી શકો છો, પરંતુ મોટાભાગના એક્સપર્ટ્સ સલાહ આપે છે કે તે પાવર સ્ટ્રીપને પણ નિકાળી દેવી જોઈએ.

કિચનમાં રાખેલી આ વસ્તુઓ પર ધ્યાન આપો

ખરાબ હવામાન દરમિયાન કદાચ જ તમારું ધ્યાન ટોસ્ટર કે બ્લેન્ડર જેવી વસ્તુઓ પર જાય, પરંતુ નાના એપ્લાયન્સીસમાં પણ ઇલેક્ટ્રિક પાર્ટ્સ હોય છે, જે વીજળી પડવા કે વીજળીના અચાનક તીવ્ર ઝટકાને સહન નથી કરી શકતા. એટલું જ નહીં રેફ્રિજરેટર અને સ્ટવ જેવા મોટા કિચન એપ્લાયન્સીસને પણ પ્લગમાં ભરાવેલા રાખી શકાય નહીં. આવા સમયે જેમ જ વાવાઝોડું આવે રેફ્રિજરેટરને છોડીને બાકીના મોટા એપ્લાયન્સીસનો પ્લગ નિકાળી દેવો જોઈએ.

આ સ્માર્ટ હોમ ડિવાઇસને બંધ કરી દો

આપણા ઘરમાં ઘણા સ્માર્ટ હોમ ડિવાઇસ હોય છે. ભલે તમારી પાસે એક કે બે જ સ્માર્ટ ડિવાઇસ હોય, તેમ છતાં વાવાઝોડા દરમિયાન તેમને અનપ્લગ કરવા વિશે વિચારવું જોઈએ. કેબલ, ઇન્ટરનેટ અને સેટેલાઇટ સિસ્ટમ સાથે જોડાયેલા ડિવાઇસ વધુ જોખમમાં હોય છે, કારણ કે વીજળીના ઝટકા આ રસ્તાઓથી તેમના સુધી પહોંચી શકે છે.

બની શકે કે તમે તમારા ડોરબેલ કેમેરાને અનપ્લગ ન કરી શકો, પરંતુ તમે Amazon Alexa જેવા સ્માર્ટ હબ, સ્માર્ટ પ્લગ અને તમારા સ્ટ્રીમિંગ ડિવાઇસને સુરક્ષિત રાખી શકો છો. ભલે ડિવાઇસ બંધ હોય, તેઓ અવારનવાર થોડી વીજળીનો ઉપયોગ કરતા રહે છે અને વીજળી પડવાથી તેમને ભારે નુકસાન થઈ શકે છે.

Frequently Asked Questions

વાવાઝોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોને અનપ્લગ કેમ કરવા જોઈએ?

વીજળી પડવાથી આવતા તીવ્ર ઝટકાથી ઉપકરણો બગડી શકે છે, ભલે વીજળી ઘર પર ન પડે. પ્લગમાં લાગેલા કોઈપણ ઉપકરણને નુકસાન થઈ શકે છે અને તેની વોરંટી પણ ખતમ થઈ શકે છે.

ટીવી અને ગેમિંગ સિસ્ટમને વાવાઝોડામાં કેવી રીતે સુરક્ષિત રાખવા જોઈએ?

વાવાઝોડું આવે ત્યારે ટીવી અને ગેમિંગ સિસ્ટમને બંધ કરીને દિવાલના સોકેટમાંથી નિકાળી દેવા જોઈએ. સર્જ પ્રોટેક્શનવાળી પાવર સ્ટ્રીપ હોય તો પણ તેને નિકાળી દેવાની સલાહ અપાય છે.

રેફ્રિજરેટર સિવાય અન્ય કયા કિચન અને સ્માર્ટ હોમ ડિવાઇસ અનપ્લગ કરવા જોઈએ?

ટોસ્ટર, બ્લેન્ડર, સ્ટવ જેવા મોટા કિચન એપ્લાયન્સીસ અને Amazon Alexa, સ્માર્ટ પ્લગ, સ્ટ્રીમિંગ ડિવાઇસ જેવા સ્માર્ટ હોમ ડિવાઇસને અનપ્લગ કરવા જોઈએ.

Advertisement

ટોપ સ્ટોરી

Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Vivo V80 Lite 5G ગ્લોબલી લોન્ચ, મળશે 10000mAh ની દમદાર બેટરી
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
Redmi 17 5G ભારતમાં થયો લોન્ચ, મળશે 7900mAh ની શાનદાર બેટરી 
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
4.5mm પાતળો હશે Appleનો પહેલો Foldable iPhone, Samsungને આપશે ટક્કર
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Layoffs: ટેક સેક્ટરમાં ફરી છટણીનો મોટો ઝટકો, Oracleમાં 3,000 નોકરીયો સંકટમાં, જાણો કારણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મેળામાં સાવધાન !
Hun To Bolish : હું તો બોલીશ : માણસ કે મડદા ?
Sagbara Forest Land Dispute : સાગબારામાં જંગલની જમીનનો ફરી વિવાદ! વનવિભાગે રોપા વાવતા ખેડૂતોમાં રોષ
Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, ક્યાં પડશે ભારે વરસાદ?
Bhavnagar Murder Case: લિવ ઈન રિલેશનશીપમાં યુવતીની થઈ જાહેરમાં હત્યા, લોકો તમાશો જોતા રહ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
Delhi News: સ્વતંત્ર ભારદ્વાજ સામે દિલ્હી પોલીસ એક્શનમાં, બુલંદશહરથી કરી અટકાયત
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
'હરે કૃષ્ણ...', 9 દિવસ સુધી કાટમાળમાં કરતા રહ્યા જાપ, જીવતા બચેલા વ્યક્તિએ વર્ણવી આપવીતી
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
Valsad: ધરમપુરમાં અજાણ્યા બુકાનીધારીઓએ હોસ્ટેલમાં ઘૂસી વિદ્યાર્થીઓ પર કર્યો હુમલો, પોલીસ સ્ટેશને લોકોના ટોળેટોળા ઉમટ્યા
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
SIP Calculation: માત્ર 3000ની SIPથી તૈયાર થઈ શકે 2 કરોડનું રિટાયરમેન્ટ ફંડ! જાણો કઈ ઉંમરે કરવું પડશે રોકાણ
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
લિવ ઇન રિલેશનશિપમાં ખેલાયો ખૂની ખેલ, ભાવનગર એસટી ડેપોમાં મહિલાની જાહેરમાં હત્યા, લોકો બન્યા મૂકદર્શક
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
ડાકોર સહિત આ કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી, જાણો જન્મોત્સવનો સંપૂર્ણ કાર્યક્રમ
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Ahmedabad: ચાંદખેડામાં પિતાએ 17 વર્ષીય દીકરીને 2 મહિના સુધી બનાવી હવસનો શિકાર,સગીરાએ માસીને વાત કરતા ફૂટ્યો ભાંડો
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Gandhinagar: ગાંધીનગરમાં ત્રણ દીકરીના પિતાએ પુત્ર પ્રાપ્તિની ઘેલછામાં પોતાનું જ પેટ ચીરી નાખ્યું, યુવકની હાલત જોઈ ડોક્ટર પણ ચોંક્યા
Embed widget