શોધખોળ કરો

WhatsApp મેસેજ ડિલીટ કરવાનુ ટેન્શન ખતમ, આ રીતે ગાયબ થઇ જશે તમારા Message, જાણો ટ્રિક્સ વિશે.....

Disappearing Messages ફિચરને તમે ગ્રુપ ચેટ અને ઇન્ડિવિડ્યૂઅલ ચેટ બન્નેમાં ઇનેબલ કરી શકો છો. આ ફિચર ડિફૉલ્ટે રીતે બંધ થઇ જાય છે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો તમે ટર્ન ઓન કરી શકો છો. જો તમે ગ્રૃપમાં ચેટમાં આ ફિચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો ફક્ત ગૃપ એડમિન જ આને ઓન ઓફે કરવાનો રાઇટ છે. વળી પર્સનલ ચેટમાં કોઇપણ આ ફિચરને ઓન ઓફ કરી શકે છે. 

નવી દિલ્હીઃ વૉટ્સએપ પોતાના યૂઝર્સ માટે એવા ફિચર્સ લઇને આવતુ રહે છે કે જેનાથી ચેટિંગ એક્સપીરિયન્સ વધુ મજેદાર થઇ જશે. વૉટ્સએપનુ આવુ જ ફિચર છે મેસેજ ડિસએપિયરન્સે ફિચર, આ ફિચરેને નવેમ્બર 2020 એડ કરવામાં આવ્યુ હતુ. તમને આમાં મેસેજને ઓટોમેટિકલી ડિલીટ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. આ ફિચરને ઇનેબલે કર્યા બાદે તમારી વૉટ્સએપ ચેટમાં રહેલા મેસેજે આપોઆપ ડિલીટ થઇ જાય છે. 

Disappearing Messages ફિચરને તમે ગ્રુપ ચેટ અને ઇન્ડિવિડ્યૂઅલ ચેટ બન્નેમાં ઇનેબલ કરી શકો છો. આ ફિચર ડિફૉલ્ટે રીતે બંધ થઇ જાય છે. જો તમે આ ફિચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો તમે ટર્ન ઓન કરી શકો છો. જો તમે ગ્રૃપમાં ચેટમાં આ ફિચરનો ઉપયોગ કરવા ઇચ્છો છો તો ફક્ત ગૃપ એડમિન જ આને ઓન ઓફે કરવાનો રાઇટ છે. વળી પર્સનલ ચેટમાં કોઇપણ આ ફિચરને ઓન ઓફ કરી શકે છે. 

Disappearing Message ને એનેબલ કરવાની રીત....

1- સૌથી પહેલા તમે તમારુ વૉટ્સએપને અપડેટ કરી લો.

2- હવે તમારે જે ચેટ કે કૉન્ટેક્ટે પર આ ફિચરને ઇનેબલ કરવુ છે, તેના ઉપર ટેપે કરો.

3- અહીં તમને તે કૉન્ટેક્ટની સાથે કરવામાં આવેલી ચેટ ડિટેલ્સ દેખાશે. આમાં સ્ક્રૉલે કરતા નીચેની બાજુએ તમને Disappearing Messageનો ઓપ્શનદ દેખાશે. 

4- અહીં તમને ડિસએેપિેયરિંગ મેસેજેને એનેબલે કરવાનુ છે. આને ઇનેબલે કર્યા બાદ તે કૉન્ટેક્ટની ચેટમાં એક નૉટિફિકેશન મોકલવામાં આવશે, જેમાં આ પોતાના ડિસઅપિયરિંગે મેસેજડનો ઇનેબલે કેર્યુ છે.

5- અહીં કૉન્ટેક્ટના નામની નીચે તમને એક ટાઇમરનુ આઇકૉન પણ દેખાશે. હવે તમે આ ફિચરનો ઉપયોગ કરી શકો છો.

6- હાલ 7 દિવસ બાદે તમારી ચેટ ડિલીટ થઇ જશે. આવનારા સમયમાં આ ફિચરમાં 24 કલાક બાદ જ મેસેજ ડિલીટ કરવાનો ઓપ્શન મળશે. 

7- આ ફિચરના આવ્યા બાદ તમારા ફોનમાં સ્પેસની કમી નહીં થાય. 

8- આ ઉપરાંત તમારી ચેટ પ્રાઇવસીની રીતે પણ આ ફિચર ખુબ મહત્વનુ ગણાવામાં આવી રહ્યું છે.

ટોપ સ્ટોરી

ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
કયા સમયે YouTube Shorts પોસ્ટ કરવાથી સૌથી વધુ આવે છે વ્યૂઝ?
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
Xiaomi ભારતમાં આ તારીખે લોન્ચ કરશે સૌથી સસ્તો ફોન, મળશે 7900mAh બેટરી
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ
હવે iPhone માં પોતાની મેળે જ બની જશે Reels! જાણો કેવી રીતે કામ કરશે ઇન્સ્ટાગ્રામનું આ ટૂલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દાદા દાદીઓને ડરાવતા દાનવો
Hun To Bolish : હું તો બોલીશ : મુન્નાભાઈ MBBS
Hun To Bolish : હું તો બોલીશ : પડીકા પર ચેતવણી
Gujarat University Controversy : નિરજા ગુપ્તા વિવાદ બાદ ગુજરાત યુનિવર્સિટીમાં મોટો નિર્ણય, ઈન્ચાર્જ કુલપતિની મોટી જાહેરાત
Aravalli Crime: સરકારી નોકરીની લાલચ આપી 88 લાખ પડાવ્યા! અરવલ્લીમાં છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
Nepal Flood Update : નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, મોતનો આંકડો પહોંચ્યો 674ને પાર, બે હજારથી વધુ ગુમ
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
જો કોઈ હિન્દુ એવું વિચારે કે ભારતમાં મુસ્લિમ ન હોવા જોઈએ તો તે હિન્દુ નથી: મોહન ભાગવત
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
દુષ્કાળની ભીતિ સામે રાજ્ય સરકારની મોટી રાહત! 2 જિલ્લાને સૌની યોજનાથી અપાશે 600 ક્યુસેક પાણી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ભારતનો સૌથી મોટો IPO લાવશે Jio! ₹37,700 કરોડના ઇશ્યૂને SEBI ની મંજૂરી
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી: 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો વિગત
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
આવતીકાલે 26 રાજ્યોમાં મેઘતાંડવની આગાહી: 90 km/h ની ઝડપે પવન સાથે ભારે વરસાદનું રેડ એલર્ટ
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
જામનગરના જાણીતા બિલ્ડર મેરામણ પરમાર આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ, જાણો વિગત
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
ગુજરાતમાં લોકરક્ષકની 3000 જગ્યાઓ પર થશે ભરતી, ધોરણ 12 પાસ કરી શકશે અરજી, ક્યારે યોજાશે પરીક્ષા?
Embed widget