Continues below advertisement

Gujarat Government

News
નીતિનભાઈ-વિજયભાઈ ત્વરિત નિર્ણય લે છે પણ દુઃખ સાથે કહેવું પડે છે કે, સાહેબ નિર્ણયો લે છે પણ ગામડાંમાં અમલ થતો નથી........ગામડાંમાં હાઉ છે..........
મે મુખ્યમંત્રીને મેલ કર્યો છે, મેં આરોગ્ય મંત્રીને મેલ કર્યો છે ને કોવિડ સેન્ટર માટે ઓક્સિજન સહિત વ્યવસ્થા કરી છે પણ મંજૂરી નથી મળતી.......
ગામોમાં સંક્રમણ પુષ્કળ વધે છે પણ ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, બેડ નથી, હોસ્પિટલોમાં જગા નથી તો ગામડાનું માણસ જાય ક્યાં ?
ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
વિજયભાઈ-નીતિનભાઈ વારંવાર કહે છે છતાં લોકોની આંખમાં ધૂળ નાંખવાની શું જરૂર ? આંકડા કોણ છૂપાવતું હશે ?
સરકારી ફિગર ગમે તે હોય, અમરેલીમાં રોજના કોરોનાના 700થી 1000 કેસ આવે છે, સરેરાશ રોજ 25 લોકો મૃત્યુ પામી રહ્યાં છે, બંને સ્મશાનોમાં લાઈન છે......
ભાજપના નેતાએ જ કહ્યું, સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........
ગુજરાતમાં સરકાર કોરોના સંક્રમણના આંકડા ખોટા આપે છે એવું ભાજપના જ ડોક્ટર નેતા કહે છે....
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરીને સરકાર પર શું કર્યા સવાલો?,જુઓ વીડિયો
રેમડિસિવિર મુદ્દે હું ખોટો હોઉં તો ભાજપ મારી સામે કેસ કરે, ઓક્સિજનના અભાવે લોકો દર-દરની ઠોકરો ખાય છે, મરે છે........
કોરોના સામેની લડાઈ માટે કામ કરવા હું ઉપલબ્ધ છું પણ રૂપાણી સરકાર બોલાવતી નથી, વગર બોલાવ્યે તો ના જવાય ને ?
દેશના સર્વોત્તમ ખુરશી પર બેઠેલા માણસે કોઈ સમજણ વિના જુમલો આપ્યોઃ મિત્રૌં....મહાભારત કા યુધ્ધ 18 દિન મેં જીતે થે, કોરોના પર વિજય....
Continues below advertisement
Sponsored Links by Taboola