Continues below advertisement
Gujarat Government
ગુજરાત
ગામોમાં સંક્રમણ પુષ્કળ વધે છે પણ ઓક્સિજન નથી, એમ્બ્યુલન્સ નથી, બેડ નથી, હોસ્પિટલોમાં જગા નથી તો ગામડાનું માણસ જાય ક્યાં ?
ગુજરાત
ગુજરાતમાં સરકાર આપે છે તેના કરતાં 2-3 ગણા તો નવા કેસ હશે જ, અત્યારે 12 હજારનો ફિગર હોય તો 35થી 45 હજાર વચ્ચે મિનિમમ સંક્રમિત થતા હશે.....
ગુજરાત
વિજયભાઈ-નીતિનભાઈ વારંવાર કહે છે છતાં લોકોની આંખમાં ધૂળ નાંખવાની શું જરૂર ? આંકડા કોણ છૂપાવતું હશે ?
ગુજરાત
સરકારી ફિગર ગમે તે હોય, અમરેલીમાં રોજના કોરોનાના 700થી 1000 કેસ આવે છે, સરેરાશ રોજ 25 લોકો મૃત્યુ પામી રહ્યાં છે, બંને સ્મશાનોમાં લાઈન છે......
ગુજરાત
ભાજપના નેતાએ જ કહ્યું, સંક્રમણ વધારે છે, ડેથનો આંકડો વધારે છે પણ આંકડા ખોટા અપાય છે તેના કારણે તંત્રની વિશ્વસનિયતા સામે સવાલ ઉભા થયા છે........
ગુજરાત
ગુજરાતમાં સરકાર કોરોના સંક્રમણના આંકડા ખોટા આપે છે એવું ભાજપના જ ડોક્ટર નેતા કહે છે....
રાજનીતિ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ટ્વિટ કરીને સરકાર પર શું કર્યા સવાલો?,જુઓ વીડિયો
ગુજરાત
રેમડિસિવિર મુદ્દે હું ખોટો હોઉં તો ભાજપ મારી સામે કેસ કરે, ઓક્સિજનના અભાવે લોકો દર-દરની ઠોકરો ખાય છે, મરે છે........
ગુજરાત
કોરોના સામેની લડાઈ માટે કામ કરવા હું ઉપલબ્ધ છું પણ રૂપાણી સરકાર બોલાવતી નથી, વગર બોલાવ્યે તો ના જવાય ને ?
ગુજરાત
દેશના સર્વોત્તમ ખુરશી પર બેઠેલા માણસે કોઈ સમજણ વિના જુમલો આપ્યોઃ મિત્રૌં....મહાભારત કા યુધ્ધ 18 દિન મેં જીતે થે, કોરોના પર વિજય....
ગુજરાત
ગુજરાતના તમામ જિલ્લામાં કોરોના માટેના RT-PCR ટેસ્ટની લેબોરેટરી પણ નથી, આ માટે આપણે સાડા સત્તર કરોડ રૂપિયા ના ખર્ચી શકીએ ?
ગુજરાત
ગુજરાતમાં ખરેખર આરોગ્યની જે સુવિધાઓ ઉભી કરવી જોઈતી હતી એ નથી થઈ ને તેનો સરકારે જવાબ આપવો જોઈએ......
Continues below advertisement