શોધખોળ કરો

વડોદરા: અડાણીયા પુલ પર દેશી બોમ્બ ફૂટતા લોકોના ટોળા ઉમટ્યા, FSLની ટીમ ઘટના સ્થળે

1/3
પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફૂટેલા દેશી બોમ્બની તપાસ કરી પરીક્ષણ માટે લેવામાં આવ્યો હતો.
પરંતુ આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથથે એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને ફૂટેલા દેશી બોમ્બની તપાસ કરી પરીક્ષણ માટે લેવામાં આવ્યો હતો.
2/3
વડોદરા: છેલ્લા 2 દિવસ પહેલા લગ્નના વરઘોડામાં ડી.જે બંધ કરાવવા મામલે કોમી તોફાનો ફાટી નીકળ્યા પછી આજે ફરી એક વખત દેશી બોમ્બ ઝીંકાયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલો પ્રમાણે, વડોદરાના અડાણીયા પુલ ચાર રસ્તા પર એક દેશી બોમ્બ ઝીંકાયો હતો. દેશી બોમ્બ ફૂટતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
વડોદરા: છેલ્લા 2 દિવસ પહેલા લગ્નના વરઘોડામાં ડી.જે બંધ કરાવવા મામલે કોમી તોફાનો ફાટી નીકળ્યા પછી આજે ફરી એક વખત દેશી બોમ્બ ઝીંકાયો હોવાનો મામલો સામે આવી રહ્યો છે. હાલ મળી રહેલા અહેવાલો પ્રમાણે, વડોદરાના અડાણીયા પુલ ચાર રસ્તા પર એક દેશી બોમ્બ ઝીંકાયો હતો. દેશી બોમ્બ ફૂટતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
3/3
વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં મોડી રાત્રે લગ્નનો વરગોડા પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બબાલ થઈ હતી. જોત જોતામાં આ બબાલમાં બે જૂથના ટોળાં સામ સામે આવી જતા તોફાન વધી ગયું. જોત જોતામાં તોફાન થતા પથ્થરમારો અને પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી.
વડોદરા શહેરના ફતેહપુરા વિસ્તારમાં મોડી રાત્રે લગ્નનો વરગોડા પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન બબાલ થઈ હતી. જોત જોતામાં આ બબાલમાં બે જૂથના ટોળાં સામ સામે આવી જતા તોફાન વધી ગયું. જોત જોતામાં તોફાન થતા પથ્થરમારો અને પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ઉતરી જાય છે ગુજરાતી ફિલ્મના પાટીયા ?
Hun To Bolish : હું તો બોલીશ : હવે ક્યારે વરસાવશે મેઘરાજા હેત ?
Kutch Scrap Godown Blast: નખત્રાણાના ભંગાર ગોડાઉનમાં ભયાનક બ્લાસ્ટ! એક જ પરિવારના 4 લોકોના મોત
Gujarat Rain Forecast : ગુજરાતમાં હજુ 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડ પર અત્યારના મોટા સમાચાર, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
કચ્છના નખત્રાણામાં મોટો ધડાકો: ભંગારના વાડામાં બ્લાસ્ટથી 2 સગા ભાઈ અને 2 માસૂમના મોત
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ભાવનગર લઠ્ઠાકાંડ: આજે વધુ 3 દર્દીના મોતથી મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; મુખ્ય આરોપીની કુંડળી ખુલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
ગુજરાત પોલીસમાં ઐતિહાસિક નિર્ણય: પતિ-પત્નીના કિસ્સામાં 415 પોલીસકર્મીઓની એકસાથે બદલી
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
મોંઘવારીનો માર: અઠવાડિયામાં ડુંગળી 40% મોંઘી થઈ, જાણો તમારા શહેરમાં શું છે ભાવ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Embed widget