શોધખોળ કરો

વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના કામ પર સ્ટે મૂકી દેવાયો, NGTએ કેમ લીધો આવો નિર્ણય, જાણો

1/5
આટલું નહીં પણ કામગીરીથી ખેડૂતોની ખેતીલાયક જમીનો છીનવાઇ જવા સાથે ખેતી અને કુદરતી સંપત્તિઓને પણ મોટી નુકસાની પહોંચવા બાબતે ખોટું કરાતું હોય રીતની ગંભીર વાતે ગ્રીન ટ્રીબ્યુનલમાં થયેલી ફરિયાદથી કોર્ટનું ધ્યાન દોરતા કોર્ટે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવે ની કામગીરી પર આગામી તારીખ 29-11- 2016 સુધી સ્ટે આપ્યો છે આટલુંજ નહીં પણ નેશનલ હાઇવે ઓથોરિટી ને તમામ કામગીરી રોકી દેવા નો પણ આદેશ કર્યો છે. ત્યારે આગામી 29-11-2016ના રોજ હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અંતિમ નિર્ણય કરશે જેમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી યથાવત રાખવી કે મંજૂરી રદ કરવી તે નક્કી કરાશે.
આટલું નહીં પણ કામગીરીથી ખેડૂતોની ખેતીલાયક જમીનો છીનવાઇ જવા સાથે ખેતી અને કુદરતી સંપત્તિઓને પણ મોટી નુકસાની પહોંચવા બાબતે ખોટું કરાતું હોય રીતની ગંભીર વાતે ગ્રીન ટ્રીબ્યુનલમાં થયેલી ફરિયાદથી કોર્ટનું ધ્યાન દોરતા કોર્ટે ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઈને મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવે ની કામગીરી પર આગામી તારીખ 29-11- 2016 સુધી સ્ટે આપ્યો છે આટલુંજ નહીં પણ નેશનલ હાઇવે ઓથોરિટી ને તમામ કામગીરી રોકી દેવા નો પણ આદેશ કર્યો છે. ત્યારે આગામી 29-11-2016ના રોજ હવે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ અંતિમ નિર્ણય કરશે જેમાં એક્સપ્રેસ હાઈવેની કામગીરી યથાવત રાખવી કે મંજૂરી રદ કરવી તે નક્કી કરાશે.
2/5
268 કિલોમીટર લાંબો અને 120 મીટર પહોળો મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવવામાં અંદાજિત 3500 હેકટરથી વધુ ખેતીલાયક જમીન કામે લેવાશે ત્યારે એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં સુરત, ભરૂચ, નવસારી, વડોદરા અને વલસાડ આમ પાંચ જીલ્લાના 800 થી પણ વધુ ખેડૂતોને આની સીધી અસર પહોંચશે. ચોંકાવનારી બાબત મુજબ મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે બનાવવાની મંજૂરી મેળવવા માટે સરકારે ખોટું ચલાવવાની બાબતે કામગીરીથી સંપાદન કરેલી જમીન પરથી 30,000 જેટલા વૃક્ષો કપાશે એવું એક એફિડેવિટ રજૂ કરેલ જ્યારે હકીકત એ છે કે, નેશનલ હાઈવેની કામગીરીમાં 7 લાખથી વધુ ઝાડનું નિકંદન કરવામાં આવે તેમ છે.
268 કિલોમીટર લાંબો અને 120 મીટર પહોળો મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઇવે બનાવવામાં અંદાજિત 3500 હેકટરથી વધુ ખેતીલાયક જમીન કામે લેવાશે ત્યારે એક્સપ્રેસ હાઈવેની કામગીરીમાં સુરત, ભરૂચ, નવસારી, વડોદરા અને વલસાડ આમ પાંચ જીલ્લાના 800 થી પણ વધુ ખેડૂતોને આની સીધી અસર પહોંચશે. ચોંકાવનારી બાબત મુજબ મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઈવે બનાવવાની મંજૂરી મેળવવા માટે સરકારે ખોટું ચલાવવાની બાબતે કામગીરીથી સંપાદન કરેલી જમીન પરથી 30,000 જેટલા વૃક્ષો કપાશે એવું એક એફિડેવિટ રજૂ કરેલ જ્યારે હકીકત એ છે કે, નેશનલ હાઈવેની કામગીરીમાં 7 લાખથી વધુ ઝાડનું નિકંદન કરવામાં આવે તેમ છે.
3/5
વર્ષ 2010થી મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવેની હાથ ધરાયેલી કામગીરીમાં ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદન કરીને લેવાની કામગીરી કરવા સાથે સરકારે વર્ષ 2014માં રાખેલી જાહેર સુનાવણીમાં ખેડૂતો અને ખેડૂત સમાજે અનેક પ્રકારે વાંધા લેવા છતાં એક્સપ્રેસ હાઈવેની કામગીરીને મંજૂરી આપી.
વર્ષ 2010થી મુંબઈ-વડોદરા એક્સપ્રેસ હાઈવેની હાથ ધરાયેલી કામગીરીમાં ખેડૂતોની ખેતીલાયક જમીન સંપાદન કરીને લેવાની કામગીરી કરવા સાથે સરકારે વર્ષ 2014માં રાખેલી જાહેર સુનાવણીમાં ખેડૂતો અને ખેડૂત સમાજે અનેક પ્રકારે વાંધા લેવા છતાં એક્સપ્રેસ હાઈવેની કામગીરીને મંજૂરી આપી.
4/5
અગાઉ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કર્યાં બાદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને મુંબઈ સુધી વિકસાવવાના કામને મંજૂરી અપાઈ હતી. આ માર્ગ મુંબઈના ધીસારથી વડોદરા સુધી 388 કિ.મી. લાંબો બનાવવાની વાત યોજના હતી. જોકે, હાલ પુરતી આ પ્રોજેક્ટ પર રોક લગાવી દેવાઈ છે.
અગાઉ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની જાહેરાત કર્યાં બાદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવેને મુંબઈ સુધી વિકસાવવાના કામને મંજૂરી અપાઈ હતી. આ માર્ગ મુંબઈના ધીસારથી વડોદરા સુધી 388 કિ.મી. લાંબો બનાવવાની વાત યોજના હતી. જોકે, હાલ પુરતી આ પ્રોજેક્ટ પર રોક લગાવી દેવાઈ છે.
5/5
વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે હંગામી સ્ટે આપી દીધો છે. આ અંગે ખેડુતોએ વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીનો મુદ્દો ઉઠાવીને NGTમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને હાઈવેના નિર્માણ પર હાલ પુરતો સ્ટે આપી દેવામાં આવ્યો છે.
વડોદરાથી મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલે હંગામી સ્ટે આપી દીધો છે. આ અંગે ખેડુતોએ વન અને પર્યાવરણ મંત્રાલયની મંજૂરીનો મુદ્દો ઉઠાવીને NGTમાં રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઈને હાઈવેના નિર્માણ પર હાલ પુરતો સ્ટે આપી દેવામાં આવ્યો છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
આજે પણ ઇન્ડિગોની ​​350 થી વધુ ફ્લાઇટ્સ રદ, 3 લાખ મુસાફરો થયા પરેશાન, સરકારે કહ્યું- કાર્યવાહી કરવામાં આવશે
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
IND vs SA: આજે વિશાખાપટ્ટનમમાં કરો યા મરોનો જંગ, જાણો પીચ રિપોર્ટ અને ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ-11
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
ઇન્ડિગો સંકટ વચ્ચે રેલવેનું મોટું પગલું, દોડાવી ચાર સ્પેશ્યલ ટ્રેન, કેટલાકના કૉચ વધાર્યા
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
આસામની બ્લેક ટી, કાશ્મીરી કેસરથી લઈને બંગાળના ચાંદીના સેટ સુધી... PM મોદીએ પુતિનને આપી આ ભેટ, PHOTOS
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Putin Religion: ધર્મનિરપેક્ષ દેશ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન કયા ધર્મનું પાલન કરે છે? શું ભગવાનમાં માને છે?
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Year Ender 2025: સતીષ શાહથી લઈને ધર્મેન્દ્ર સુધી, આ દિગ્ગજોએ 2025 માં દુનિયાને કહ્યું અલવિદા
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Aaj Nu Rashifal: 6 ડિસેમ્બર 2025, શનિવારે આ રાશિના જાતકોને મળશે ખુશખબરી! જાણો શું કહે છે તમારી રાશિ
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Kidney Health Tips: ભૂલથી પણ ન પીતા આ 4 ડ્રીન્ક, નહીંતર ખરાબ થઈ જશે તમારી કિડની
Embed widget