શોધખોળ કરો
સુરતમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં પાટીદારોએ કેમ ઉછાળ્યા ગાદલા? કેવો મચાવ્યો હોબાળો? જુઓ વીડિયો
સુરત: શહેરના યોગીચોક ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આયોજીત ડાયરામાં પાટીદારો દ્વારા મોડી રાત્રે જય સરદારના નારા લગાવી ગાદલા ઉછાળી હોબાળો મચાવ્યો હતો. તોફાને ચઢેલા ટોળાનો આક્ષેપ હતો કે કિર્તીદાન ગઢવી પાટીદારોના ગીત નથી ગાતા. તેમની પાસે ફર્માઇશ કરવા છતાં તેમણે પાટીદારોના ગીત નહીં ગાતા આ હોબાળો મચાવ્યો હતો. વાત આટલેથી ન અટકતા ટોળાએ ગાદલા અને બૂટ-ચપ્પલ પણ ઉછાળવાનુ શરૂ કરતા કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જેને કારણે ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સ્ટેજ છોડી રવાના થઈ ગયા હતા.
Tags :
Surat Patidarસુરત
Harsh Sanghavi : DYCM હર્ષ સંઘવીનો સામે આવ્યો અદ્દલ સુરતી અંદાજ
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આગળ જુઓ
















