શોધખોળ કરો
સુરતમાં કિર્તીદાન ગઢવીના ડાયરામાં પાટીદારોએ કેમ ઉછાળ્યા ગાદલા? કેવો મચાવ્યો હોબાળો? જુઓ વીડિયો
સુરત: શહેરના યોગીચોક ખાતે મહાશિવરાત્રી નિમિત્તે આયોજીત ડાયરામાં પાટીદારો દ્વારા મોડી રાત્રે જય સરદારના નારા લગાવી ગાદલા ઉછાળી હોબાળો મચાવ્યો હતો. તોફાને ચઢેલા ટોળાનો આક્ષેપ હતો કે કિર્તીદાન ગઢવી પાટીદારોના ગીત નથી ગાતા. તેમની પાસે ફર્માઇશ કરવા છતાં તેમણે પાટીદારોના ગીત નહીં ગાતા આ હોબાળો મચાવ્યો હતો. વાત આટલેથી ન અટકતા ટોળાએ ગાદલા અને બૂટ-ચપ્પલ પણ ઉછાળવાનુ શરૂ કરતા કાર્યક્રમમાં નાસભાગ મચી ગઈ હતી. જેને કારણે ગાયક કલાકાર કિર્તીદાન ગઢવી સ્ટેજ છોડી રવાના થઈ ગયા હતા.
Tags :
Surat Patidarસુરત
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
આગળ જુઓ
















