શોધખોળ કરો
અમદાવાદના મોટેરામાં ભારત-ઇગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટની ટિકિટનું બુકિંગ ક્યારથી થશે શરૂ?
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર 24 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ત્રીજી ટેસ્ટ મેચને લઈને આજથી બુકિંગ શરૂ થશે. 50 ટકા દર્શકોની કેપેસિટિ સાથે બુકિંગ શરૂ કરવામાં આવશે. સ્ટેડિયમની કુલ ક્ષમતા એક લાખ દસ હજાર દર્શકોની છે. એટલે કે ત્રીજી અને ચોથી ટેસ્ટ 55 હજાર દર્શકો ટેસ્ટ મેચની મજા માણી શકશે. મેચની ટિકિટ બુક માય શો એપ અને GCAની સાઈટ પર મળશે.
અમદાવાદ
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
Auto Rickshaw Drivers Protest: CNG ગેસના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોનો વિરોધ
Veteran actor Bhim Vakani Death: 'તારક મહેતા' ફેમ દિશા વાકાણીના પિતા ભીમ વાકાણીનું 84 વર્ષે નિધન
Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
આગળ જુઓ






















