શોધખોળ કરો
રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વધુમાં વધુ એક હજાર લોકોને આમંત્રણ આપી શકાશે, જુઓ વીડિયો
પ્રજાસત્તાક પર્વને લઈને રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. કોરોના કાળના કારણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે વધુમાં વધુ 1 હજાર વ્યકિતઓને જ પ્રવેશ અપાશે. જ્યારે જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ માત્ર 250 લોકોની હાજરીમાં જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની રહેશે. આટલુ જ નહીં સમગ્ર કાર્યક્રમ માત્ર 56 મીનિટની સમય મર્યાદા નિર્ધાર કરવામાં આવી છે...
ગુજરાત
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?
Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ





















