શોધખોળ કરો
રાજ્યકક્ષાના કાર્યક્રમમાં વધુમાં વધુ એક હજાર લોકોને આમંત્રણ આપી શકાશે, જુઓ વીડિયો
પ્રજાસત્તાક પર્વને લઈને રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. કોરોના કાળના કારણે રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટે રાજ્ય કક્ષાના કાર્યક્રમ માટે વધુમાં વધુ 1 હજાર વ્યકિતઓને જ પ્રવેશ અપાશે. જ્યારે જિલ્લા કક્ષાએ 400 અને તાલુકા કક્ષાએ માત્ર 250 લોકોની હાજરીમાં જ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની રહેશે. આટલુ જ નહીં સમગ્ર કાર્યક્રમ માત્ર 56 મીનિટની સમય મર્યાદા નિર્ધાર કરવામાં આવી છે...
ગુજરાત
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 44.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર
CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ
આગળ જુઓ


















