શોધખોળ કરો
પાલનપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો વિરોધ, વિરોધ કરનાર બે યુવાનોને માર મરાયાનો આરોપ
પાલનપુરમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો વિરોધ કરવામાં આવ્યો છે. વિરોધ કરનાર બે યુવાનોએ શંકરસિંહ વાઘેલા અને રાકેશ ટિકૈતના સમર્થકોએ માર માર્યાનો આરોપ લગાવ્યો છે. પોલીસે વિરોધ પ્રદર્શન કરનાર બે યુવાનોની અટકાયત કરી હતી.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















