શોધખોળ કરો
Advertisement
Sardar Sarovar Dam | નર્મદા ડેમમાંથી છોડાયું પાણી, નર્મદા-ભરુચ અને વડોદરાના નદીકાંઠાના ગામો એલર્ટ પર
Sardar Sarovar Dam | ઉપરવાસમાં મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે, જેના કારણે પાંચ દરવાજાની જગ્યાએ નવ દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની આવક વધી ગઈ છે. 1,17,257 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 135.3 મીટર પર સ્થિર બની નર્મદા ડેમની જળસપાટીનું રૂલ લેવલ જાળવવા માટે ગઈકાલે સાંજે 6 વાગ્યાથી નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના નવ દરવાજા ખોલવામાં આવ્યા. રૂલ લેવલ જાળવી રાખવા માટે જેમાંથી 5000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જ્યારે આરબીપીએચ માંથી 43,614 અનેસીપીએચમાંથી 23,370 ક્યુસેક પાણી કેનાલ અને નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભરુચ, નર્મદા અને વડોદરાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
ગુજરાત
Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ
Ambaji Grand Fair | અંબાજીમાં આજથી મહામેળાનો પ્રારંભ, દર્શન-ભોજન, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાત
PM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?
Alcohol Prohibition | દારૂબંધી અંગે ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર
Ambalal Patel Forecast | ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી, આ તારીખો નોંધી લેજો! અંબાલાલની મોટી ભવિષ્યવાણી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
બિઝનેસ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion