શોધખોળ કરો
આ જિલ્લાની સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત
કોરોના (corona) ના વકરતા સંક્રમણને લઇ દાહોદ (Dahod) જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો છે. દાહોદ સરહદેથી ગુજરાતમાં પ્રવેશ કરતા લોકો માટે RT-PCR ટેસ્ટ નેગેટીવ ફરજિયાત છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી દૈનિક હજારો લોકો દાહોદમાં પ્રવેશ કરે છે.
ગુજરાત
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
Gujarat Weather Forecast : કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી
Dwarka Unseasonal Rain: દ્વારકા જિલ્લામાં સતત બીજા દિવસે ખાબક્યો ધોધમાર કમોસમી વરસાદ
આગળ જુઓ


















