શોધખોળ કરો

Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં

ચોમાસુ શરૂ થતાની સાથે જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રસ્તાઓ ઉપર અડિંગો જમાવીને બેસી રહેતા રખડતા ઢોરો ટ્રાફિક સમસ્યા સાથે જ અકસ્માતોને પણ નોતરી રહ્યા છે. વર્ષોથી ઠેરની ઠેર રહેલી રખડતા ઢોરોની સમસ્યા નવસારી પાલિકા લાખો રૂપિયાનુ પાણી કરવા છતા ઉકેલી શકી નથી. જ્યારે રસ્તે રઝળતા ઢોરોના ત્રાસથી લોકો પણ કંટાળ્યા છે, ત્યારે રસ્તે સભા ભરીને બેસી રહેતા ઢોરોની સમસ્યાનો તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં એવી માંગ ઉઠવા પામી છે.


રખડતા ઢોરોનો ત્રાસ એ શહેરીજનો માટે આતંક બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હાઇકોર્ટ દ્વારા તમામ પાલિકાઓને પોતાના વિસ્તારમાં ઢોર વાડો બનાવી રખડતા ઢોરો પકડવા માટે જણાવ્યું છે. પરંતુ નવસારી વિજલપુર નગરપાલિકા છેલ્લા સાત વર્ષથી પોતાની જમીન ઢોર રાખવા માટે મેળવી શક્યા નથી. કલેકટર કક્ષાએ તમામ કામ અટક્યું હોવાના રાગ પાલિકા તંત્ર છેલ્લા 5 વર્ષથી આલાપી રહ્યું છે. શહેરીજનોની પણ વારંવારની માંગ છતાં પાલિકા દ્વારા રખડતા ઢોર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. શહેરીજનોના વિરોધ જ્યારે પણ થાય તેટલો સમય પાંજળા પોળ ખાતે રખડતા ઢોરને મુકવામાં આવે છે. જેમાં તેના નિભાવ માટે મસ્ત મોટા ખર્ચ ચૂકવતા આવ્યા છે પરંતુ આ ખર્ચને પહોંચી નહીં વળતા પાલિકા ઢોર પકડીને તેના નિભાવ માટે નીસફળ બની છે. રખડતા ઢોરને કારણે વારમ વાર અકસ્માતની ઘટના પણ જિલ્લામાં સામે આવી છે જેમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હાલમાજ દશેરા ટેકરી ખાતે એક મહિલા પર ઢોર દ્વારા હુમલો કરાતા સારવાર અર્થે ખસેડાઇ છે. હજી પણ આવીજ પરિસ્થિતિમાં કેટલો સમય નવસારીના લોકો રહેશે અને ક્યારે પાલિકાને પોતાની ઢોરવાડા માટે જમીન મળશે તેની મૂંઝવણમાં લોકો મુકાયા છે. 

ગુજરાત વિડિઓઝ

Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
Rajkot News: ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મૃત્યુ, ડોક્ટર પર બેદરકારીનો આરોપ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
ટ્રેનમાં મફતમાં કેટલો સામાન લઈ જઈ શકો છો? જાણો રેલવેનો નિયમ
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Train Cancelled: રેલવેએ એક મહિના માટે આ ટ્રેનો રદ કરી, ટિકિટ બુક કરતા પહેલાં જાણી લો સંપૂર્ણ માહિતી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget