શોધખોળ કરો

Amit Shah | CAAથી દેશમાં શરણાર્થીઓને ન્યાય મળ્યો, INDIA ગઠબંધને શરણાર્થીઓને ન્યાય ન આપ્યો

અમિત શાહે કહ્યું કે,  આજ સુધી કહેવાતા શરણાર્થી હવે ભારતમાના સંતાન છે. મારા જેવા કાર્યકર્તા માટે ભાવુક ક્ષણ છે. caa દેશના લાખો લોકોને નાગરિકતા આપવાનો કાર્યક્રમ નથી. લાખો શરણાર્થીઓને ન્યાય અને અધિકાર આપવાનો કાયદો છે. કોંગ્રેસ પાર્ટીની તુષ્ટિકરણ ના કારણે 1947 થી 2014 સુધી શરણમાં આવ્યા તેમને ન્યાય ન મળ્યા. તેઓ હિન્દૂ,બૌદ્ધ,શીખ હતા એટલે પડોશી દેશમાં તો અન્યાય થયો,પોતાના દેશમાં પણ અન્યાય થયો. INDI એલાયન્સના કારણે આ શરણાર્થીઓ હેરાન થયા. CAA કેમ લાવ્યા તેની વિગત આપું. કોઈ પણ દેશનું વિભાજન ધર્મના આધારે ન લેવું જોઈએ. ભારતનું વિભાજન ધર્મના આધારે થયું જેના કારણે દંગા થયા. ભારતના કરોડો લોકો ભૂલી નથી શકતા કેટલી વેદના ઉઠાવી છે. પરિવારના પરિવાર ખાલી થયા,કરોડપતિઓ રોડ પર શાકભાજી વહેંચવા મજબુર બન્યા. વિભાજનનો નિર્ણય તો કર્યો પણ કોંગ્રેસની સરકારે નક્કી કરેલું કે પડોશી દેશમાંથી આવનારને નાગરિકતા આપીશું. પણ ચૂંટણી આવી નિર્ણય થી ફરી ગયા. 1947,1948,1950 અને જવાહરલાલ નહેરુએ આપેલ વચન ભૂલતા ગયા. વોટબેંક ને નારાજ કરવા નહોતું માગતું કોંગ્રેસ. કેટલી માતા બહેનો પર અત્યાચાર થયા. 1947-2019 અને 2024 સુધીની યાત્રા દેશ યાદ રાખશે. જેમણે સરકાર ચલાવી તેમને પૂછવું છે કે આ લોકોનો શુ દોષ હતો. એક બાજુ તમે સીમાંથી ઘુસપેઠ કરી.બીજી બાજુ આમને નાગરિકત્વ ન અપાયું. અમે 2014 માં વાયદો કરેલો અને 2019 માં CAA કાયદો અમલમાં મુક્યો. હું ઘણો સમય ચૂપ રહ્યો. 2019 માં કાયદો પાસ થયા બાદ પણ ભડકાવવામાં આવ્યા. મુસ્લિમ ભાઈઓને આહવાન કરું છું એ કાયદામાં કોઈની નાગરિકતા છીનવાશે નહિ. આપણા દેશના લોકો નિરાશ્રિત નહિ રહે. આ વિલંબ સરકારના કારણે થયો.ભૂતકાળની સરકારના કારણે થયો. મને આજે સંતોષ છે મારા રાજ્યમાં 188 પરિવાર ભારત માતા ના પરિવાર બન્યા છે. શરણાર્થીઓને અપીલ છે કોઈ પણ ગુમરાહ કરે તેને ન માનતા. તમારી સાથે જે અન્યાય થયા તેનો ન્યાય અપાવવાનો કાયદો છે. વિપક્ષના મિત્રો પૂછે છે caa કેમ. વિભાજન સમયે બાંગ્લાદેશમાં 27 ટકા હિન્દૂ હતા આજે 9 ટકા છે. કારણ છે ધર્મ પરિવર્તન. નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કહ્યું હતું કે અર્થતંત્ર પરિવારવાદ, તુષ્ટિકરણ, ભ્રષ્ટાચાર થી પીડિત છે. 10 વર્ષમાં આ તમામ પાસાઓ સામે લડ્યા. પારિવારિક પાર્ટીઓને જનતાએ ઘોર પરાજય આપ્યો. ગરીબ,મહિલા,યુવા અને કિસાન આ ચાર લોકોમાં દેશ વહેંચાયેલો છે.

ગુજરાત વિડિઓઝ

Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget