શોધખોળ કરો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, કેટલા બ્રિજનું કરશે ઉદ્ધાટન?
કેન્દ્રીય ગૃહમંત્રી(Union Home Minister) અમિત શાહ(Amit Shah) આજથી બે દિવસ ગુજરાત(Gujarat)ના પ્રવાસે આવશે. બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ ત્રણ બ્રિજનું ઉદ્ધાટન કરશે. આ સાથે જ તેઓ APMC લોકાર્પણ અને રસીકરણ કેન્દ્રની પણ મુલાકાત કરશે.
ગુજરાત
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
આગળ જુઓ




















