શોધખોળ કરો
Amreli: રાજૂલાના MLA અમરીશ ડેરનો ઉપવાસનો 10મો દિવસ, નિર્ણય નહીં લેવાય તો આંદોલનની અપાઈ ચીમકી
અમરેલીના રાજુલામાં ધારાસભ્ય અમરીશ ડેર(MLA Amrish Der)ના ઉપવાસનો આજે દસમો દિવસ છે. રેલવે વિભાગ(railway department) 12 સુધી કોઈ નિર્ણય નહીં લે તો રેલ રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કોગ્રેંસના 15 જેટલા MLA પણ અમરીશ ડેર સાથે મુલાકાત કરી શકે છે.
ગુજરાત
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
આગળ જુઓ

















