શોધખોળ કરો
સુરેન્દ્રનગરના વેપારીનું સાળાએ જ અપહરણ કરાવ્યું હોવાનો થયો ખુલાસો, જુઓ વીડિયો
સુરેન્દ્રનગરના બે યુવકના અપહરણનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો. અપહરણ કેસમાં માસ્ટરમાઈંડ યુવકનો સાળો સિકંદર છે અને તેને જ મોટી રકમનો તોડ કરવા સમગ્ર ઘટનાનો કારસો રચ્યો હતો. સાથે જ ફરિયાદના આધારે જમાઈના અપહરણ કેસમાં ખુદ પોલીસની તપાસમાં જોડાયો હતો. સુરેન્દ્રનગરમાં બે યુવકોનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે અપહરણકારોની ચુંગાલમાંથી બંને યુવકોને મુક્ત કરાવ્યા હતા.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
આગળ જુઓ


















