વડોદરા એરપોર્ટ પર આવકારવા આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહને મોદીએ ખબર અંતર પૂછ્યા હતા અને આ રીતે બહાર ન નીકળવા જણાવ્યું હતું.