શોધખોળ કરો

શ્રીલંકામાં હિંસા બાદ ઇમર્જન્સી, જાણો કેમ સામ-સામે આવી ગયા બૌદ્ધ અને મુસ્લિમ?

1/9
વળી, બીજીબાજુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે શ્રીલંકાના પ્રવાસે છે અને ટી-20 સીરીઝની પહેલી મેચ આજે સાંજે રમાવવાની છે.
વળી, બીજીબાજુ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ક્રિકેટ ટીમ આ સમયે શ્રીલંકાના પ્રવાસે છે અને ટી-20 સીરીઝની પહેલી મેચ આજે સાંજે રમાવવાની છે.
2/9
નોંધનીય છે કે માલદીવમાં પહેલાથી જ ઇમર્જન્સી ચાલી રહી છે. સેનાએ માલદીવની સંસદ પર પણ કબ્જો કરી લીધો હતો. સૈન્યકર્મીઓએ સંસદમાં અવેલેબલ સાંસદોને ખેંચને બહાર કાઢી દીધા હતા.
નોંધનીય છે કે માલદીવમાં પહેલાથી જ ઇમર્જન્સી ચાલી રહી છે. સેનાએ માલદીવની સંસદ પર પણ કબ્જો કરી લીધો હતો. સૈન્યકર્મીઓએ સંસદમાં અવેલેબલ સાંસદોને ખેંચને બહાર કાઢી દીધા હતા.
3/9
2015માં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ એમ સિરેસેનાએ કહ્યું હતું કે મુસ્લિમ વિરોધી હિંસાના મામલાઓની તપાસ કરાવાશે, જોકે બાદ કંઇ ખાસ થયું નહતું.
2015માં સત્તામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિ એમ સિરેસેનાએ કહ્યું હતું કે મુસ્લિમ વિરોધી હિંસાના મામલાઓની તપાસ કરાવાશે, જોકે બાદ કંઇ ખાસ થયું નહતું.
4/9
રિપોર્ટ અનુસાર, જૂન 2014માં એલુથગામા તોફાનો બાદ મુસ્લિમ વિરોધી કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું, કેટલાક બૌદ્ધ સમૂહોએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર, જૂન 2014માં એલુથગામા તોફાનો બાદ મુસ્લિમ વિરોધી કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું, કેટલાક બૌદ્ધ સમૂહોએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે.
5/9
ફેબ્રુઆરીમાં બન્ને સંપ્રદાયો વચ્ચે હિંસામાં 5 લોકો ઘાયલ થઇ ગયા હતા અને કેટલીય દુકાનો અને મસ્જિદોને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરીમાં બન્ને સંપ્રદાયો વચ્ચે હિંસામાં 5 લોકો ઘાયલ થઇ ગયા હતા અને કેટલીય દુકાનો અને મસ્જિદોને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.
6/9
aljazeera.com અનુસાર, કેટલાક લોકો રાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થાઓને હિંસા માટે જવાબદાર ગણે છે.
aljazeera.com અનુસાર, કેટલાક લોકો રાષ્ટ્રીય બૌદ્ધ સંસ્થાઓને હિંસા માટે જવાબદાર ગણે છે.
7/9
શ્રીલંકામાં અગાઉ પણ સાંપ્રદાયિક હિંસામાં કેટલાક લોકો માર્યા ગયા છે. અહીં 10 ટકા વસ્તી મુસ્લિમોની છે અને 75 ટકા લોકો બૌદ્ધ છે. 13 ટકા હિન્દુઓની વસ્તી પણ અહીં રહે છે.
શ્રીલંકામાં અગાઉ પણ સાંપ્રદાયિક હિંસામાં કેટલાક લોકો માર્યા ગયા છે. અહીં 10 ટકા વસ્તી મુસ્લિમોની છે અને 75 ટકા લોકો બૌદ્ધ છે. 13 ટકા હિન્દુઓની વસ્તી પણ અહીં રહે છે.
8/9
બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે તનાવની સ્થિતિ કેટલાય દિવસોથી ચાલી રહી હતી, પોલીસે કહ્યું હતું કે, કેન્ડી જિલ્લામાં જ તોફાનો થયા છે. પણ અલઝઝીરાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આખા દેશ હિંસાની ઝપેટમાં આવી ગયો છે.
બૌદ્ધ અને મુસ્લિમો વચ્ચે તનાવની સ્થિતિ કેટલાય દિવસોથી ચાલી રહી હતી, પોલીસે કહ્યું હતું કે, કેન્ડી જિલ્લામાં જ તોફાનો થયા છે. પણ અલઝઝીરાના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આખા દેશ હિંસાની ઝપેટમાં આવી ગયો છે.
9/9
કેન્ડીઃ શ્રીલંકાની સરકારે દેશભરમાં ઇમર્જન્સી લગાવી દીધી છે, સરકારેના એક પ્રવક્તાએ કહ્યું કે, સાંપ્રદાયિક હિંસા ભડકાવા વાળા લોકો સામે સખત કાર્યવાહી કરવા માટે ઇમર્જન્સી લગાવવામાં આવી છે. સોમવારે કેન્ડી નામના શહેરમાં કરફર્યૂ લગાવવામાં આવ્યો હતો. આ પહેલા એક બૌદ્ધ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી અને મુસ્લિમોની દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી.
કેન્ડીઃ શ્રીલંકાની સરકારે દેશભરમાં ઇમર્જન્સી લગાવી દીધી છે, સરકારેના એક પ્રવક્તાએ કહ્યું કે, સાંપ્રદાયિક હિંસા ભડકાવા વાળા લોકો સામે સખત કાર્યવાહી કરવા માટે ઇમર્જન્સી લગાવવામાં આવી છે. સોમવારે કેન્ડી નામના શહેરમાં કરફર્યૂ લગાવવામાં આવ્યો હતો. આ પહેલા એક બૌદ્ધ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હતી અને મુસ્લિમોની દુકાનોમાં આગ લગાવી દેવામાં આવી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Dang Rain: ડાંગમાં ધોધમાર વરસાદથી નદીઓમાં ઘોડાપુર, અનેક કોઝવે પાણીમાં ગરકાવ
Embed widget