શોધખોળ કરો

ચીનમાં દોડશે દુનિયાની સૌથી સુપર ફાસ્ટ બુલેટ ટ્રેન, જાણો કેટલી છે સ્પીડ

1/6
જો કે જુલાઈ 2011માં એક દુર્ઘટના બાદ તેની ગતિ ઘટાડીને 250 થી 300 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી હતી.
જો કે જુલાઈ 2011માં એક દુર્ઘટના બાદ તેની ગતિ ઘટાડીને 250 થી 300 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી હતી.
2/6
 ફ્યૂજિંગને પ્રથમ વખત જૂનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેની ગતિ 400 કિલોમીટર પ્રતિ કલાક સુધી છે.
ફ્યૂજિંગને પ્રથમ વખત જૂનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી અને તેની ગતિ 400 કિલોમીટર પ્રતિ કલાક સુધી છે.
3/6
આ ટ્રેન આ વર્ષની 25 જૂને લોન્ચ કરવામાં આવી હતી. જેને આજે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. ભારતમાં આટલું અંતર જમ્મૂથી ભોપાલ બરાબરનું છે.
આ ટ્રેન આ વર્ષની 25 જૂને લોન્ચ કરવામાં આવી હતી. જેને આજે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવામાં આવશે. ભારતમાં આટલું અંતર જમ્મૂથી ભોપાલ બરાબરનું છે.
4/6
બીજિંગ: ચીન આજથી દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન પાટા પર દોડાવશે. આ ટ્રેન ચીનની રાજકીય રાજધાની બીજિંગથી આર્થિક રાજધાની શાંઘાઈ વચ્ચે દોડશે. લગભગ 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આ રેલ બંને શહેરોની વચ્ચે લગભગ 1250 કિલોમીટરનું અંતર માત્ર 4.5 કલાકમાં કાપશે.
બીજિંગ: ચીન આજથી દુનિયાની સૌથી ઝડપી બુલેટ ટ્રેન પાટા પર દોડાવશે. આ ટ્રેન ચીનની રાજકીય રાજધાની બીજિંગથી આર્થિક રાજધાની શાંઘાઈ વચ્ચે દોડશે. લગભગ 350 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સાથે આ રેલ બંને શહેરોની વચ્ચે લગભગ 1250 કિલોમીટરનું અંતર માત્ર 4.5 કલાકમાં કાપશે.
5/6
આ દુનિયાની સૌથી ઝડપી ગતિથી ચાલનારી વાણિજ્યિક બુલેટ ટ્રેન હશે. ચીને 350 કિલોમીટર પ્રતિ કલાકે દોડતી પ્રથમ રેલવેની શરૂઆત ઓગસ્ટ 2008માં શરૂ કરી હતી.
આ દુનિયાની સૌથી ઝડપી ગતિથી ચાલનારી વાણિજ્યિક બુલેટ ટ્રેન હશે. ચીને 350 કિલોમીટર પ્રતિ કલાકે દોડતી પ્રથમ રેલવેની શરૂઆત ઓગસ્ટ 2008માં શરૂ કરી હતી.
6/6
આ દુર્ઘટનામાં યોંગતાઈવેન રેલવે લાઈન પર બે રેલવે અથડાઈ હતી. જેમાં 40 લોકોના મોત થયા હતા અને 190થી વધુ ઘાયલ થયા હતા.
આ દુર્ઘટનામાં યોંગતાઈવેન રેલવે લાઈન પર બે રેલવે અથડાઈ હતી. જેમાં 40 લોકોના મોત થયા હતા અને 190થી વધુ ઘાયલ થયા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
'હિંદુત્વનો આધાર નફરત નહીં, લોકોને જોડવાનો છે', લંડનમાં બોલ્યા મોહન ભાગવત
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોનાલ્ડ ટ્રમ્પની તબિયત લથડી? હાથ પરના ઉઝરડા અંગે અમેરિકી રાષ્ટ્રપતિએ ખોલ્યું રહસ્ય
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
ડોમિનિકન રિપબ્લિકની જોહેરી ડોમિંગ્યુએઝ બની મિસ વર્લ્ડ 2026, ભારતની નિકિતા પોરવાલ બહાર
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?
રશિયા 3 દિવસ યુક્રેન પર હુમલો નહીં કરે: પુતિનના અચાનક લીધેલા નિર્ણય પાછળ શું છે કારણ?

વિડિઓઝ

Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર
Bhavnagar | ભાવનગરના સીદસર નજીક આધેડ પર હથિયારથી હુમલો, ચોરીનો ખોટો આરોપ લગાવી હુમલો કર્યાનો આરોપ
Hun To Bolish : હું તો બોલીશ : સુરજેવાલા આવ્યા, બાપુ બોલ્યા
Hun To Bolish : હું તો બોલીશ : દાદાનું 'ઓપરેશન ગંગાજળ'
Hun To Bolish : હું તો બોલીશ : ડખો 'વહીવટ'નો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
અમદાવાદમાં રિક્ષા ચાલકોની હડતાળ વચ્ચે ગુંડાગર્દી: મુસાફરોને અધવચ્ચે ઉતારાયા, કેબના ભાડાંમાં તોતિંગ વધારો
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
Vadodara: PM મોદીને આવકારવા વડોદરા સજ્જ, 35 હજાર કરોડથી વધુના વિકાસકામોની ભેટ આપશે વડાપ્રધાન
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
માહી વિજથી લઈને આમ્રપાલી દુબે સુધી, આ છે Bigg Boss 20 ના 16 કન્ટેસ્ટન્ટ્સ, જુઓ લિસ્ટ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
Ahmedabad: હડતાળના બહાને અમદાવાદને રિક્ષાચાલકોએ લીધુ બાનમાં,પોલીસની હાજરીમાં બન્યા બેફામ
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
શંકરસિંહ વાઘેલાનો નવો રાજકીય દાવ: 2027 ચૂંટણી પહેલા 'અલગ ભીલીસ્થાન' ની માગ, જાણો કોંગ્રેસમાં ઘરવાપસી અંગે શું બોલ્યા
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
ગાયિકા કિંજલ રબારી કેસમાં નવો વળાંક, અશોક ચૌધરી સાથે છૂટાછેડા ન થયાનો સૂત્રોનો દાવો
Embed widget