કાર્બન ફાર્મિંગ શું છે, કેવી રીતે ભારતના ખેડૂતો જળવાયુ પરિવર્તન પર વિશ્વને બતાવી શકે છે રસ્તો?

એગ્રીકલ્ચર પ્રાઈવેટ લિમિટેડ 2028 સુધીમાં 20 લાખ હેક્ટરમાં નાના ભારતીય ખેડૂતો સાથે કામ કરવા અને કાર્બન ક્રેડિટના વેચાણમાંથી આવક મેળવવાનું વિચારી રહી છે.

કોઈપણ ખેતરમાં પાક અને શાકભાજીની ઉપજ અને ગુણવત્તા તે ખેતરમાં રહેલા ઓર્ગેનિક કાર્બનની માત્રા પર આધાર રાખે છે. સાદી ભાષામાં કહીએ તો ખેતરની જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જેટલું ઊંચું હોય

Related Articles