શોધખોળ કરો

ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારની નવી યોજના, ₹1 લાખનો રોકડ પુરસ્કાર મળશે, જાણો કોને મળશે લાભ

Sardar Patel Agri Award: ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે.

Sardar Patel Agricultural Research Award: ભારત એક કૃષિપ્રધાન દેશ છે અને અહીં ખેડૂતોને દેશના અન્નદાતા તરીકે ઓળખવામાં આવે છે. ખેતીમાં આવતી વિવિધ સમસ્યાઓનો સામનો કરી, તેને સરળ બનાવવા માટે સરકાર સતત નવી યોજનાઓ લાવી રહી છે. આ જ ક્રમમાં ગુજરાત સરકારે કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ યોજનાની જાહેરાત કરી છે. જે ખેડૂતો પોતાની આગવી કોઠાસૂઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવે છે અને નવી તકનીકો રજૂ કરે છે, તેમને 'સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના' અંતર્ગત ₹1,00,000 (એક લાખ રૂપિયા) સુધીના રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવશે.

ખેતી નિયામકની યાદીમાં આ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એવા ખેડૂતોને બિરદાવવાનો છે જેમણે કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.

યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા

જે ખેડૂતોએ પોતાની આગવી કોઠાસૂઝથી કૃષિક્ષેત્રે વિશેષ સિદ્ધિ પ્રદાન કરી છે અને આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે, તેમણે સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીને નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ ખેતી નિયામકની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ છે. આ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે ખેડૂતો જિલ્લા પંચાયત ખાતે આવેલા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરી શકે છે.

આ યોજના રાજ્યના ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નવા પ્રયોગો કરવા અને આધુનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રેરિત કરશે, જેથી રાજ્યના કૃષિ વિકાસને વેગ મળશે.

સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના માટે અરજીપત્રક ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓેએ આપ્યા રાજીનામા
Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓેએ આપ્યા રાજીનામા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat cabinet expansion : રાજીનામા બાદ મંત્રીઓએ સરકારી બંગલા અને ઓફિસ ખાલી કરવાની શરુઆત કરી 
Gujarat cabinet expansion : રાજીનામા બાદ મંત્રીઓએ સરકારી બંગલા અને ઓફિસ ખાલી કરવાની શરુઆત કરી 
Gujarat cabinet expansion : સૌરાષ્ટ્રના આ નેતાઓ બની શકે છે મંત્રી, જાણો સંભવિત નામની યાદી
Gujarat cabinet expansion : સૌરાષ્ટ્રના આ નેતાઓ બની શકે છે મંત્રી, જાણો સંભવિત નામની યાદી
Advertisement

વિડિઓઝ

Gujarat Cabinet Expansion : મંત્રી મંડળના વિસ્તરણને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, જુઓ અહેવાલ
Gujarat New Cabinet Ministers : નવા મંત્રીમંડળમાં કેટલા મંત્રી? જુઓ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
Gujarat Cabinet Reshuffle : મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓએ આપી દીધા રાજીનામા
Jamnagar news: જામનગરની કાલાવડ APMC બહાર વાહનોની લાંબી લાઈન
Bhaurch News: ભરૂચના અંકલેશ્વર પાસે 1 કરોડનો વિદેશી દારુ ઝડપાયો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓેએ આપ્યા રાજીનામા
Gujarat cabinet expansion : ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર, મુખ્યમંત્રી સિવાય તમામ મંત્રીઓેએ આપ્યા રાજીનામા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat cabinet expansion : રાજીનામા બાદ મંત્રીઓએ સરકારી બંગલા અને ઓફિસ ખાલી કરવાની શરુઆત કરી 
Gujarat cabinet expansion : રાજીનામા બાદ મંત્રીઓએ સરકારી બંગલા અને ઓફિસ ખાલી કરવાની શરુઆત કરી 
Gujarat cabinet expansion : સૌરાષ્ટ્રના આ નેતાઓ બની શકે છે મંત્રી, જાણો સંભવિત નામની યાદી
Gujarat cabinet expansion : સૌરાષ્ટ્રના આ નેતાઓ બની શકે છે મંત્રી, જાણો સંભવિત નામની યાદી
Gujarat Rain: હવામાનની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં તૂટી પડ્યો ભારે પવન સાથે વરસાદ 
Gujarat Rain: હવામાનની આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં તૂટી પડ્યો ભારે પવન સાથે વરસાદ 
પોસ્ટ ઓફિસની આ બચત સ્કીમમાં રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકે છે મહિલાઓ, જાણો તેના વિશે
પોસ્ટ ઓફિસની આ બચત સ્કીમમાં રોકાણ કરી સારુ રિટર્ન મેળવી શકે છે મહિલાઓ, જાણો તેના વિશે
રાશન કાર્ડ ધારક ઘરેબેઠા ઓનલાઈન KYC કરી શકે છે, જાણો એકદમ સરળ પ્રોસેસ
રાશન કાર્ડ ધારક ઘરેબેઠા ઓનલાઈન KYC કરી શકે છે, જાણો એકદમ સરળ પ્રોસેસ
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, ચાવડાએ કહ્યું- રાજીનામા કેમ લેવાયા તેનું કારણ આપો
ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો, ચાવડાએ કહ્યું- રાજીનામા કેમ લેવાયા તેનું કારણ આપો
Embed widget