શોધખોળ કરો
અમદાવાદઃ એક જ પરિવારના ચાર સભ્યોએ નર્મદા કેનાલમાં કૂદી કર્યો આપઘાત, બે બાળકો પણ સામેલ
1/4

અમદાવાદઃ અમદાવાદના લપકામણ ગામના એક જ પરિવારના ચાર સભ્યોએ નર્મદા કેનાલમાં છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. મળતી વિગતો અનુસાર, લપકામણ ગામના રહેવાસી વિષ્ણુ ઠાકોર, તેમના પત્ની અને તેમના બે સંતાઓએ અડાલજ પાસે આવેલી નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો હતો.
2/4

Published at : 01 Jul 2018 05:35 PM (IST)
Tags :
Narmada CanalView More





















