શોધખોળ કરો

અમદાવાદઃ બે પરણીત યુવતીઓને બંધાયા સંબંધ, ઘરેથી ભાગી ગયા ને પછી શું આવ્યો અંજામ?

1/7
સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી હતી. જોકે, બંને પરણીત હોવાથી અને સજાતીય સંબંધને સમાજ સ્વીકારશે નહીં તેની તેમને ખબર હતી.બન્ને એકબીજાની સાથે રહેવા માંગતા હોઇ ગત 8 જૂને આશા પોતાની ત્રણ વર્ષની દીકરી આશાને લઈ મમ્મીના ઘરે જવાનું કહીને ભાવના સાથે ભાગી નીકળી હતી.
સાથે કામ કરતી વખતે બંને એકબીજાના પ્રેમમાં પડી હતી. જોકે, બંને પરણીત હોવાથી અને સજાતીય સંબંધને સમાજ સ્વીકારશે નહીં તેની તેમને ખબર હતી.બન્ને એકબીજાની સાથે રહેવા માંગતા હોઇ ગત 8 જૂને આશા પોતાની ત્રણ વર્ષની દીકરી આશાને લઈ મમ્મીના ઘરે જવાનું કહીને ભાવના સાથે ભાગી નીકળી હતી.
2/7
3/7
બીજી તરફ આ જ દિવસે ભાવનાના પતિએ આત્મહત્યા કરી હતી. જોકે પરિવાર કંઈ બોલવા તૈયાર નથી. જ્યારે ઘરેથી ભાગી ગયાના ત્રણ દિવસ પછી આશાએ દીકરી અને પ્રેમિકા ભાવના સાથે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા ત્રણેયે નાસ્તો કર્યો હતો. એક કોથળીમાંથી ભાવનાનું આધાર કાર્ડ મળ્યું હતું. જેના આધારે ઓળખ થઇ હતી.
બીજી તરફ આ જ દિવસે ભાવનાના પતિએ આત્મહત્યા કરી હતી. જોકે પરિવાર કંઈ બોલવા તૈયાર નથી. જ્યારે ઘરેથી ભાગી ગયાના ત્રણ દિવસ પછી આશાએ દીકરી અને પ્રેમિકા ભાવના સાથે આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા ત્રણેયે નાસ્તો કર્યો હતો. એક કોથળીમાંથી ભાવનાનું આધાર કાર્ડ મળ્યું હતું. જેના આધારે ઓળખ થઇ હતી.
4/7
ઘરેથી ભાગી ગયા પછી સાંજ સુધી બંન્ને પોત પોતાના ઘરે નહીં પહોંચતા તેમના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તેઓ ઘરેથી ભાગ્યા પછી ત્રણ દિવસ અલગ અલગ જગ્યાએ રહ્યા હતા. તેમજ રવિવારે તેઓ રિવરફ્રન્ટ પર આવ્યા હતા. અહીં રવિવારે રાતે એલિસબ્રિજ ગુજરી બજાર વોક વે પહેલા દીકરી મેઘાને ફેંકી દીધા પછી બન્નેએ એકબીજાને દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવ્યું હતું.
ઘરેથી ભાગી ગયા પછી સાંજ સુધી બંન્ને પોત પોતાના ઘરે નહીં પહોંચતા તેમના પરિવારે શોધખોળ હાથ ધરી હતી. તેઓ ઘરેથી ભાગ્યા પછી ત્રણ દિવસ અલગ અલગ જગ્યાએ રહ્યા હતા. તેમજ રવિવારે તેઓ રિવરફ્રન્ટ પર આવ્યા હતા. અહીં રવિવારે રાતે એલિસબ્રિજ ગુજરી બજાર વોક વે પહેલા દીકરી મેઘાને ફેંકી દીધા પછી બન્નેએ એકબીજાને દુપટ્ટો બાંધી નદીમાં ઝંપલાવ્યું હતું.
5/7
આત્મહત્યા કરતા પહેલા એલિસબ્રિજ ગુજરી બજાર વોક વેની પાળી પર લીપસ્ટીકથી લખ્યું હતું કે, અમે બન્ને એક થવા માટે દુનિયાથી જ દૂર થઇ ગયા હતા. દુનિયાએ તોય જીવવા ન દીધા, અમારી સાથે કોઇ પુરુષ નોતા તથા ડિસ્પોઝેબલ ડિશને ઉંધી કરીને લખ્યું હતું કે, ક્યારે મળીશુ હવે ક્યારે મળીશું આવતા જન્મે હવે પાછા મળીશું. દુનિયાએ અમને એક થવા ન દીધા એવું લખી, બન્નેના નામ લખ્યા હતા.
આત્મહત્યા કરતા પહેલા એલિસબ્રિજ ગુજરી બજાર વોક વેની પાળી પર લીપસ્ટીકથી લખ્યું હતું કે, અમે બન્ને એક થવા માટે દુનિયાથી જ દૂર થઇ ગયા હતા. દુનિયાએ તોય જીવવા ન દીધા, અમારી સાથે કોઇ પુરુષ નોતા તથા ડિસ્પોઝેબલ ડિશને ઉંધી કરીને લખ્યું હતું કે, ક્યારે મળીશુ હવે ક્યારે મળીશું આવતા જન્મે હવે પાછા મળીશું. દુનિયાએ અમને એક થવા ન દીધા એવું લખી, બન્નેના નામ લખ્યા હતા.
6/7
આ અંગેની વિગતો એવી છે કે, બાવળાના ઘનશ્યામ રેસીડન્સીની 30 વર્ષીય આશા ઠાકોરના લગ્ન સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હિંમતજી ઠાકોર સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરી છે. આશા 8 મહિના પહેલાં બાવળાના રાજોડા ગામમાં નોકરી દરમિયાન ભાવના ઠાકોરના સંપર્કમાં આવી હતી. ભાવનાને પણ બે સંતાનો છે.
આ અંગેની વિગતો એવી છે કે, બાવળાના ઘનશ્યામ રેસીડન્સીની 30 વર્ષીય આશા ઠાકોરના લગ્ન સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતા હિંમતજી ઠાકોર સાથે થયા હતા. તેમને સંતાનમાં બે દીકરી છે. આશા 8 મહિના પહેલાં બાવળાના રાજોડા ગામમાં નોકરી દરમિયાન ભાવના ઠાકોરના સંપર્કમાં આવી હતી. ભાવનાને પણ બે સંતાનો છે.
7/7
અમદાવાદઃ રવિવારે રાતે બે યુવતીઓએ ત્રણ વર્ષની બાળકી સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ બંને યુવતીઓ સાથે કામ કરતી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા ત્રણ દિવસ પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. બંને યુવતીઓ પરણીત હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાંથી એક પરણીતાના પતિએ બંને ભાગી ગયા એ જ રાતે આપઘાત કરી લીધો હતો.
અમદાવાદઃ રવિવારે રાતે બે યુવતીઓએ ત્રણ વર્ષની બાળકી સાથે સાબરમતી નદીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ બંને યુવતીઓ સાથે કામ કરતી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા ત્રણ દિવસ પહેલા ઘરેથી ભાગી ગઈ હતી. બંને યુવતીઓ પરણીત હોવાનું પણ જાણવા મળ્યું છે. જેમાંથી એક પરણીતાના પતિએ બંને ભાગી ગયા એ જ રાતે આપઘાત કરી લીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
ગુજરાતમાં આકાશી આફત: 24 કલાકમાં 265 તાલુકામાં વરસાદ, 31 હજારથી વધુ લોકોનું સ્થળાંતર, 1000થી વધુ રસ્તા બંધ
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
Gujarat Rain LIVE: રાજ્યના 16 જિલ્લાઓને આપવામાં આવ્યું રેડ એલર્ટ, નવસારીમાં બચાવ કાર્ય માટે સેના મેદાને
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ
ગુજરાતમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ: 1200 થી વધુ રસ્તાઓ બંધ, નેશનલ હાઈલે પર પાણી ફરી વળ્યા, ધોળકા ST ડેપો સંપૂર્ણ બંધ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
Embed widget