શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતજો, જાણો, કેવી રીતે છે જીવ પર ખતરો?
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/02103727/petrolpump.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![પેટ્રોલ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર પેટ્રોલ જ્યાંથી ભરાતું હોય તે પંપના 6 મીટરના અંતર સુધી મોબાઇલનો ઉપયોગ કરવાની મનાઇ છે. એટલું જ નહીં, તમામ પેટ્રોલપંપ પાસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં તેવી સૂચના લખવામાં આવે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/02103732/Petrol.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પેટ્રોલ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર પેટ્રોલ જ્યાંથી ભરાતું હોય તે પંપના 6 મીટરના અંતર સુધી મોબાઇલનો ઉપયોગ કરવાની મનાઇ છે. એટલું જ નહીં, તમામ પેટ્રોલપંપ પાસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં તેવી સૂચના લખવામાં આવે છે.
2/4
![અત્યારે એક પેટ્રોલપંપ પર લગભગ 80થી 85 ટકા લોકો રોકડથી પેટ્રોલ પૂરાવતા હોય છે. હવે આગામી દિવસોમાં પેટ્રોલપંપના ફ્યૂલ સ્ટેશનથી 6 મીટર દૂરના અંતરે મોબાઇલ વોલેટએપનો ઉપયોગ કરનારા માટે અલગ જગ્યા ફાળવવામાં આવે, તેવી પણ વિચારણા ચાલી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/02103731/image_5419.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યારે એક પેટ્રોલપંપ પર લગભગ 80થી 85 ટકા લોકો રોકડથી પેટ્રોલ પૂરાવતા હોય છે. હવે આગામી દિવસોમાં પેટ્રોલપંપના ફ્યૂલ સ્ટેશનથી 6 મીટર દૂરના અંતરે મોબાઇલ વોલેટએપનો ઉપયોગ કરનારા માટે અલગ જગ્યા ફાળવવામાં આવે, તેવી પણ વિચારણા ચાલી રહી છે.
3/4
![વાત જાણે એવી છે કે, મોબાઇલથી પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવાથી મોટું જોખમ એટલા માટે છે કે, પેટ્રોલ જ્યારે પૂરવામાં આવતું હોય ત્યારે ફ્યૂલ ટેન્ક પાસે વરાળ હોય છે અને આ દરમિયાન મોબાઇલનો ઉપોયગ કરવામાં આવે તો તેના તણખાથી આગ લાગવાની મોટી સંભાવના છે, તેમ નિષ્ણાંતોનું માનવું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/02103729/A-person-using-petrol-pump.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વાત જાણે એવી છે કે, મોબાઇલથી પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવાથી મોટું જોખમ એટલા માટે છે કે, પેટ્રોલ જ્યારે પૂરવામાં આવતું હોય ત્યારે ફ્યૂલ ટેન્ક પાસે વરાળ હોય છે અને આ દરમિયાન મોબાઇલનો ઉપોયગ કરવામાં આવે તો તેના તણખાથી આગ લાગવાની મોટી સંભાવના છે, તેમ નિષ્ણાંતોનું માનવું છે.
4/4
![અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000ની નોટો બંધ કર્યા પછી છૂટાની ભારે માથાકૂટ થઈ રહી છે, ત્યારે લોકો ઇ-પેમેન્ટ તરફ વળ્યા છે. લોકો કાર્ડ સ્વેપ કરીને કે પછી ઇ-વોલેટથી પૈસા આપી રહ્યા છે, ત્યારે પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતી જજો. કારણ કે, તેના કારણ તમારા જીવ પર ખતરો તોળાઇ શકે છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/12/02103727/petrolpump.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000ની નોટો બંધ કર્યા પછી છૂટાની ભારે માથાકૂટ થઈ રહી છે, ત્યારે લોકો ઇ-પેમેન્ટ તરફ વળ્યા છે. લોકો કાર્ડ સ્વેપ કરીને કે પછી ઇ-વોલેટથી પૈસા આપી રહ્યા છે, ત્યારે પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતી જજો. કારણ કે, તેના કારણ તમારા જીવ પર ખતરો તોળાઇ શકે છે.
Published at : 02 Dec 2016 10:38 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)