શોધખોળ કરો

પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતજો, જાણો, કેવી રીતે છે જીવ પર ખતરો?

1/4
પેટ્રોલ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર પેટ્રોલ જ્યાંથી ભરાતું હોય તે પંપના 6 મીટરના અંતર સુધી મોબાઇલનો ઉપયોગ કરવાની મનાઇ છે. એટલું જ નહીં, તમામ પેટ્રોલપંપ પાસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં તેવી સૂચના લખવામાં આવે છે.
પેટ્રોલ એક્સપ્લોઝિવ્સ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર પેટ્રોલ જ્યાંથી ભરાતું હોય તે પંપના 6 મીટરના અંતર સુધી મોબાઇલનો ઉપયોગ કરવાની મનાઇ છે. એટલું જ નહીં, તમામ પેટ્રોલપંપ પાસે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો નહીં તેવી સૂચના લખવામાં આવે છે.
2/4
અત્યારે એક પેટ્રોલપંપ પર લગભગ 80થી 85 ટકા લોકો રોકડથી પેટ્રોલ પૂરાવતા હોય છે. હવે આગામી દિવસોમાં પેટ્રોલપંપના ફ્યૂલ સ્ટેશનથી 6 મીટર દૂરના અંતરે મોબાઇલ વોલેટએપનો ઉપયોગ કરનારા માટે અલગ જગ્યા ફાળવવામાં આવે, તેવી પણ વિચારણા ચાલી રહી છે.
અત્યારે એક પેટ્રોલપંપ પર લગભગ 80થી 85 ટકા લોકો રોકડથી પેટ્રોલ પૂરાવતા હોય છે. હવે આગામી દિવસોમાં પેટ્રોલપંપના ફ્યૂલ સ્ટેશનથી 6 મીટર દૂરના અંતરે મોબાઇલ વોલેટએપનો ઉપયોગ કરનારા માટે અલગ જગ્યા ફાળવવામાં આવે, તેવી પણ વિચારણા ચાલી રહી છે.
3/4
વાત જાણે એવી છે કે, મોબાઇલથી પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવાથી મોટું જોખમ એટલા માટે છે કે, પેટ્રોલ જ્યારે પૂરવામાં આવતું હોય ત્યારે ફ્યૂલ ટેન્ક પાસે વરાળ હોય છે અને આ દરમિયાન મોબાઇલનો ઉપોયગ કરવામાં આવે તો તેના તણખાથી આગ લાગવાની મોટી સંભાવના છે, તેમ નિષ્ણાંતોનું માનવું છે.
વાત જાણે એવી છે કે, મોબાઇલથી પેટ્રોલપંપ પર પેટ્રોલ પુરાવવાથી મોટું જોખમ એટલા માટે છે કે, પેટ્રોલ જ્યારે પૂરવામાં આવતું હોય ત્યારે ફ્યૂલ ટેન્ક પાસે વરાળ હોય છે અને આ દરમિયાન મોબાઇલનો ઉપોયગ કરવામાં આવે તો તેના તણખાથી આગ લાગવાની મોટી સંભાવના છે, તેમ નિષ્ણાંતોનું માનવું છે.
4/4
અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000ની નોટો બંધ કર્યા પછી છૂટાની ભારે માથાકૂટ થઈ રહી છે, ત્યારે લોકો ઇ-પેમેન્ટ તરફ વળ્યા છે. લોકો કાર્ડ સ્વેપ કરીને કે પછી ઇ-વોલેટથી પૈસા આપી રહ્યા છે, ત્યારે પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતી જજો. કારણ કે, તેના કારણ તમારા જીવ પર ખતરો તોળાઇ શકે છે.
અમદાવાદઃ ભારત સરકારે 500 અને 1000ની નોટો બંધ કર્યા પછી છૂટાની ભારે માથાકૂટ થઈ રહી છે, ત્યારે લોકો ઇ-પેમેન્ટ તરફ વળ્યા છે. લોકો કાર્ડ સ્વેપ કરીને કે પછી ઇ-વોલેટથી પૈસા આપી રહ્યા છે, ત્યારે પેટ્રોલપંપ પર મોબાઇલથી પેમેન્ટ કરતાં ચેતી જજો. કારણ કે, તેના કારણ તમારા જીવ પર ખતરો તોળાઇ શકે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ
Independence Day: 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનો પ્રજાજોગ સંદેશ

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget