શોધખોળ કરો

અમદાવાદ: મા ઉમિયાના રથયાત્રામાં પાસ-ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, જાણો વિગત

1/7
2/7
3/7
આ દરમિયાન ગીતા પટેલ, અક્ષય પટેલ અને અન્ય યુવાનોની પોલીસે કરી અટકાયત કરી મોડી રાત્રે છૂટા કરી દીધા હતાં. હાલ ઉમિયા માતાનો રથ પાટીદાર વિસ્તારોમાં ફરી રહ્યો છે.
આ દરમિયાન ગીતા પટેલ, અક્ષય પટેલ અને અન્ય યુવાનોની પોલીસે કરી અટકાયત કરી મોડી રાત્રે છૂટા કરી દીધા હતાં. હાલ ઉમિયા માતાનો રથ પાટીદાર વિસ્તારોમાં ફરી રહ્યો છે.
4/7
માં ઉમિયાની આરતી કરતા પાસના કાર્યકરોને અટકાવતા વિરોધ થયો હતો અને ત્યારબાદ પોલીસ બોલાવાઈ હતી જેમાં કન્વીનરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ મામલે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ફક્ત અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે પાસના આરોપથી વિપરીત પોલીસ દ્વારા આવી કોઈ ઘટના કે ભેદભાવનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
માં ઉમિયાની આરતી કરતા પાસના કાર્યકરોને અટકાવતા વિરોધ થયો હતો અને ત્યારબાદ પોલીસ બોલાવાઈ હતી જેમાં કન્વીનરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ મામલે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ફક્ત અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે પાસના આરોપથી વિપરીત પોલીસ દ્વારા આવી કોઈ ઘટના કે ભેદભાવનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
5/7
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો રથ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં પાસના 8થી 10 કન્વીનરોની પોલીસે અટકાયત કરી હતી. પાસનો આક્ષેપ હતો કે, સમગ્ર વિસ્તારમાં રથ ફરવો જોઈતો હતો, પરંતુ તેના બદલે કેટલીક સોસાયટીઓ કાપી નાખવામાં આવી તો સાથે જ તેમને આરતી કરતા અટકાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો રથ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં પાસના 8થી 10 કન્વીનરોની પોલીસે અટકાયત કરી હતી. પાસનો આક્ષેપ હતો કે, સમગ્ર વિસ્તારમાં રથ ફરવો જોઈતો હતો, પરંતુ તેના બદલે કેટલીક સોસાયટીઓ કાપી નાખવામાં આવી તો સાથે જ તેમને આરતી કરતા અટકાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો.
6/7
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉમિયા માતાના રથયાત્રા દરમિયાન પાસના કાર્યકરો પૂજા કરવા માટે રથ પાસે જઈ રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકરો અને પોલીસે તેમને અટકાવ્યા હતાં. આ સમયે ધક્કામુકી થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉમિયા માતાના રથયાત્રા દરમિયાન પાસના કાર્યકરો પૂજા કરવા માટે રથ પાસે જઈ રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકરો અને પોલીસે તેમને અટકાવ્યા હતાં. આ સમયે ધક્કામુકી થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
7/7
અમદાવાદના વસ્ત્રાલમાં ઉમિયા માતાજીની રથયાત્રા દરમિયાન પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં છુટાહાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોલીસે પાસના કેટલાંક કાર્યકરોની અટકાત કરતાં હોબાળો મચી ગયો હતો.
અમદાવાદના વસ્ત્રાલમાં ઉમિયા માતાજીની રથયાત્રા દરમિયાન પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં છુટાહાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોલીસે પાસના કેટલાંક કાર્યકરોની અટકાત કરતાં હોબાળો મચી ગયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
Gujarat Rain: ગુજરાતના 24 ડેમ ઓવરફ્લો, 33 હાઇ એલર્ટ પર,35 તાલુકામાં 40 ઈંચ જેટલો વરસાદ
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

વિડિઓઝ

Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
તિલક વર્માને મળી કેપ્ટનશીપ, આ સિરીઝમાં સંભાળશે ટીમની કમાન
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
Embed widget