શોધખોળ કરો

અમદાવાદ: મા ઉમિયાના રથયાત્રામાં પાસ-ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી, જાણો વિગત

1/7
2/7
3/7
આ દરમિયાન ગીતા પટેલ, અક્ષય પટેલ અને અન્ય યુવાનોની પોલીસે કરી અટકાયત કરી મોડી રાત્રે છૂટા કરી દીધા હતાં. હાલ ઉમિયા માતાનો રથ પાટીદાર વિસ્તારોમાં ફરી રહ્યો છે.
આ દરમિયાન ગીતા પટેલ, અક્ષય પટેલ અને અન્ય યુવાનોની પોલીસે કરી અટકાયત કરી મોડી રાત્રે છૂટા કરી દીધા હતાં. હાલ ઉમિયા માતાનો રથ પાટીદાર વિસ્તારોમાં ફરી રહ્યો છે.
4/7
માં ઉમિયાની આરતી કરતા પાસના કાર્યકરોને અટકાવતા વિરોધ થયો હતો અને ત્યારબાદ પોલીસ બોલાવાઈ હતી જેમાં કન્વીનરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ મામલે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ફક્ત અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે પાસના આરોપથી વિપરીત પોલીસ દ્વારા આવી કોઈ ઘટના કે ભેદભાવનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
માં ઉમિયાની આરતી કરતા પાસના કાર્યકરોને અટકાવતા વિરોધ થયો હતો અને ત્યારબાદ પોલીસ બોલાવાઈ હતી જેમાં કન્વીનરોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો. જોકે આ મામલે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. ફક્ત અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ તમામને છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે પાસના આરોપથી વિપરીત પોલીસ દ્વારા આવી કોઈ ઘટના કે ભેદભાવનો ઈન્કાર કરવામાં આવ્યો હતો.
5/7
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો રથ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં પાસના 8થી 10 કન્વીનરોની પોલીસે અટકાયત કરી હતી. પાસનો આક્ષેપ હતો કે, સમગ્ર વિસ્તારમાં રથ ફરવો જોઈતો હતો, પરંતુ તેના બદલે કેટલીક સોસાયટીઓ કાપી નાખવામાં આવી તો સાથે જ તેમને આરતી કરતા અટકાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનો રથ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહ્યો છે ત્યારે વસ્ત્રાલ વિસ્તારમાં પાસના 8થી 10 કન્વીનરોની પોલીસે અટકાયત કરી હતી. પાસનો આક્ષેપ હતો કે, સમગ્ર વિસ્તારમાં રથ ફરવો જોઈતો હતો, પરંતુ તેના બદલે કેટલીક સોસાયટીઓ કાપી નાખવામાં આવી તો સાથે જ તેમને આરતી કરતા અટકાવવામાં આવ્યા હતા. જેને લઈને વિવાદ સર્જાયો હતો.
6/7
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉમિયા માતાના રથયાત્રા દરમિયાન પાસના કાર્યકરો પૂજા કરવા માટે રથ પાસે જઈ રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકરો અને પોલીસે તેમને અટકાવ્યા હતાં. આ સમયે ધક્કામુકી થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ઉમિયા માતાના રથયાત્રા દરમિયાન પાસના કાર્યકરો પૂજા કરવા માટે રથ પાસે જઈ રહ્યા હતા. ત્યારે ભાજપના કાર્યકરો અને પોલીસે તેમને અટકાવ્યા હતાં. આ સમયે ધક્કામુકી થતાં સમગ્ર મામલો ગરમાયો હતો. પાસ અને ભાજપના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી.
7/7
અમદાવાદના વસ્ત્રાલમાં ઉમિયા માતાજીની રથયાત્રા દરમિયાન પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં છુટાહાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોલીસે પાસના કેટલાંક કાર્યકરોની અટકાત કરતાં હોબાળો મચી ગયો હતો.
અમદાવાદના વસ્ત્રાલમાં ઉમિયા માતાજીની રથયાત્રા દરમિયાન પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થતાં છુટાહાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં. પોલીસે પાસના કેટલાંક કાર્યકરોની અટકાત કરતાં હોબાળો મચી ગયો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 
ઉમીયાધામ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો, સાણંદ પોલીસે 5 આરોપી મુદ્દામાલ સાથે ઝડપ્યા 

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
Tax Notice: UPI પેમેન્ટ કરનારા સાવધાન, આવી શકે છે ઈન્કમટેક્સની નોટિસ
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Earthquake: પરોઢિયે 4.39 વાગ્યે અમદાવાદ નજીક ભૂકંપ, તીવ્રતા ઓછી હોવાથી જાનમાલની હાનિ ટળી
Embed widget