શોધખોળ કરો

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Baba Ram Rahim News:રોહતકની સુનારિયા જેલમાં કેદ ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ડેરા સચ્ચા સૌદા સિરસામાં રહેશે. ગુરમીત રામ રહીમ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થશે.

Baba Ram Rahim News:રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. પેરોલ સમયગાળા દરમિયાન તેઓ હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદામાં રહેશે. અહેવાલો અનુસાર, ગુરમીત રામ રહીમને ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવશે. બે સાધ્વીઓ પર દુષ્કર્મ અને પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં સજા કાપી રહેલા રામ રહીમને આ રાહત આપવામાં આવી છે.

પેરોલનો નિર્ણય અને ભૂતકાળનો રેકોર્ડ
ગુરમીત રામ રહીમને અગાઉ ઘણી વખત પેરોલ અને ફરલો મંજૂર કરવામાં આવ્યા છે. તેમને છેલ્લે 15 સપ્ટેમ્બરના રોજ 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. આ 40 દિવસનો પેરોલ રામ રહીમની જેલમાંથી 15મી મુક્તિ હશે. અગાઉ, જ્યારે તેમને 21 દિવસ અને 40 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ સિરસામાં તેમના ડેરામાં રોકાયા હતા. આ વખતે, વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે, તેમના પેરોલ સમયગાળા દરમિયાન તેમનું નિવાસસ્થાન સિરસાના ડેરામાં રહેશે.

રામ રહીમ કયા કેસોમાં સજા કાપી રહ્યા છે?
રામ રહીમને બે 20 વર્ષિય  સાધ્વીઓ પર દુષ્કર્મના આરોપમાં સીબીઆઈ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી, . ત્યારબાદ, સીબીઆઈ કોર્ટે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં તેમને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી. રામ રહીમને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે હાલમાં આ બધા કેસોમાં રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યો છે.

પેરોલ અને સરકારના વલણ પર પ્રશ્નો ઉઠાવાયા
રામ રહીમના વારંવાર પેરોલ અને ફરલો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પત્રકાર છત્રપતિના પુત્ર અંશુલે પણ તેમના પેરોલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, રામ રહીમ કોઈ સામાન્ય કેદી નથી પરંતુ એક કટ્ટર ગુનેગાર છે. જો કે, હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, હરિયાણા સરકારે રામ રહીમને કટ્ટર ગુનેગાર ગણાવવાનો ઇનકાર કર્યો છે. સરકારનો દાવો છે કે રામ રહીમ જેલમાં સારા વર્તનનો કેદી છે, આવા કેદીને જેલના નિયમો મુજબ કેદીને દર વર્ષે 90 દિવસ સુધી પેરોલ મેળવવાની મંજૂરી મળે છે.                                           

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ સુરત મહાનગરપાલિકા
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના સાચા 'સિંહ' કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા સમાજથી પણ મોટો?
Maharashtra Election 2026 : મહારાષ્ટ્રમાં 29 મનપા માટે મતદાન પૂર્ણ, સાહી ભૂસાતી હોવાનો આરોપ
Gujarat Winter : ગુજરાતમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો, હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
BMC Election: ઠાકરે બ્રધર્સ કે BJP-શિંદે ગઠબંધન, BMC માં કોની બનશે સરકાર, એક્ઝિટ પોલમાં ચોંકાવનારો ખુલાસો 
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
નોકરીની શાનદાર તક! માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી, જાણો ફોર્મ ભરવાની તારીખ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
ચાંદીનો ભાવ ₹3,00,000 નજીક! આજે 3,000 નો વધારો, સોનાની કિંમત પણ વધી, જાણો લેટેસ્ટ ભાવ
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Cold: હાડ થીજવતી ઠંડીથી ક્યારે મળશે રાહત, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
Nipah virus: પશ્ચિમ બંગાળમાં વધુ 3 લોકોમાં નિપાહ વાયરસના લક્ષણો જોવા મળતા ફફડાટ! 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
દિલ્હીથી સિંગાપુર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, 1 કલાક બાદ અચાનક પરત ફરી 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈ સામે આવ્યા મોટા સમાચાર, જાણો અહીં 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
JEE Main 2026: NTA એ ફરી બદલી JEE મેઈન પરીક્ષાની તારીખ, હવે 23 જાન્યુઆરીએ નહીં લેવાય પરીક્ષા 
Embed widget