શોધખોળ કરો

ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત

Baba Ram Rahim News:રોહતકની સુનારિયા જેલમાં કેદ ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન ડેરા સચ્ચા સૌદા સિરસામાં રહેશે. ગુરમીત રામ રહીમ ટૂંક સમયમાં જેલમાંથી મુક્ત થશે.

Baba Ram Rahim News:રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમને 40 દિવસ માટે પેરોલ આપવામાં આવ્યો છે. પેરોલ સમયગાળા દરમિયાન તેઓ હરિયાણાના સિરસામાં ડેરા સચ્ચા સૌદામાં રહેશે. અહેવાલો અનુસાર, ગુરમીત રામ રહીમને ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી મુક્ત કરવામાં આવશે. બે સાધ્વીઓ પર દુષ્કર્મ અને પત્રકાર છત્રપતિની હત્યાના કેસમાં સજા કાપી રહેલા રામ રહીમને આ રાહત આપવામાં આવી છે.

પેરોલનો નિર્ણય અને ભૂતકાળનો રેકોર્ડ
ગુરમીત રામ રહીમને અગાઉ ઘણી વખત પેરોલ અને ફરલો મંજૂર કરવામાં આવ્યા છે. તેમને છેલ્લે 15 સપ્ટેમ્બરના રોજ 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા. આ 40 દિવસનો પેરોલ રામ રહીમની જેલમાંથી 15મી મુક્તિ હશે. અગાઉ, જ્યારે તેમને 21 દિવસ અને 40 દિવસ માટે પેરોલ મંજૂર કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ સિરસામાં તેમના ડેરામાં રોકાયા હતા. આ વખતે, વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે, તેમના પેરોલ સમયગાળા દરમિયાન તેમનું નિવાસસ્થાન સિરસાના ડેરામાં રહેશે.

રામ રહીમ કયા કેસોમાં સજા કાપી રહ્યા છે?
રામ રહીમને બે 20 વર્ષિય  સાધ્વીઓ પર દુષ્કર્મના આરોપમાં સીબીઆઈ કોર્ટે દસ વર્ષની સજા ફટકારી હતી, . ત્યારબાદ, સીબીઆઈ કોર્ટે પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા કેસમાં તેમને દોષિત ઠેરવ્યા અને સજા ફટકારી. રામ રહીમને ડેરા મેનેજર રણજીત સિંહની હત્યા કેસમાં પણ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે હાલમાં આ બધા કેસોમાં રોહતકની સુનારિયા જેલમાં સજા કાપી રહ્યો છે.

પેરોલ અને સરકારના વલણ પર પ્રશ્નો ઉઠાવાયા
રામ રહીમના વારંવાર પેરોલ અને ફરલો અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પત્રકાર છત્રપતિના પુત્ર અંશુલે પણ તેમના પેરોલ સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, રામ રહીમ કોઈ સામાન્ય કેદી નથી પરંતુ એક કટ્ટર ગુનેગાર છે. જો કે, હાઈકોર્ટમાં દાખલ કરાયેલા સોગંદનામામાં, હરિયાણા સરકારે રામ રહીમને કટ્ટર ગુનેગાર ગણાવવાનો ઇનકાર કર્યો છે. સરકારનો દાવો છે કે રામ રહીમ જેલમાં સારા વર્તનનો કેદી છે, આવા કેદીને જેલના નિયમો મુજબ કેદીને દર વર્ષે 90 દિવસ સુધી પેરોલ મેળવવાની મંજૂરી મળે છે.                                           

 

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
Sonam Wangchuk: અત્યારે કઈ હાલતમાં છે સોનમ વાંગચુક? સફદરજંગ હોસ્પિટલે જાહેર કર્યું નવું હેલ્થ બુલેટિન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
આજનું હવામાન 19 જુલાઈ: આજે 15 રાજ્યોમાં ભારે વરસાદ-વાવાઝોડાનું એલર્ટ, 70 ની સ્પીડે ફૂંકાશે પવન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ
આવતીકાલનું હવામાન: રવિવારે 13 રાજ્યોમાં પવન સાથે વરસાદ ભુક્કા બોસલાવશે, જુઓ હવામાન વિભાગનો રિપોર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
તુલસીશ્યામ રેન્જમાં સિંહનું મોત, ભાવનગરમાં સિંહના હુમલાથી બચલા ઝાડ ઉપર ચડી ગયો પશુપાલક
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Embed widget