શોધખોળ કરો
અમદાવાદના ગેસ્ટ હાઉસમાં દેહવિક્રયનો ધંધો ચાલતો હોવાથી લોકોએ કંટાળીને શું કર્યું? જાણો વિગત
1/4

શહેરના જશોદાનગર ઈન્દ્રપુરી ટાઉનશિપમાં આવેલી સોસાયટીઓના સ્થાનિકોએ ત્યાં આવેલા રાધે ગેસ્ટ હાઉસ અને સંગમ ગેસ્ટ હાઉસમાં શનિવારે સાંજે જનતા રેડ પાડી હતી. સામાજિક કાર્યકર જયેશ મુંધવાએ જણાવ્યું હતું કે, અહીં છેલ્લાં 3 વર્ષથી બહારથી યુવતીઓને બોલાવીને દેહવિક્રયનો ધંધો ચલાવી રહ્યા છે.
2/4

અમદાવાદ: અમદાવાદના જશોદાનગરમાં આવેલા એક ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવિક્રયનો ધંધો પોલીસ બંધ નહીં કરાવતી હોવાથી સ્થાનિક રહીશોએ જ જનતા રેડ કરી હતી. તેમ છતાં પોલીસે ફરિયાદ નોંધી ન હતી અને માત્ર અરજી લઈ સંતોષ માન્યો હતો.
Published at : 16 Sep 2018 10:06 AM (IST)
Tags :
Ahmedabad PoliceView More





















