શોધખોળ કરો

પદ્મ પુરસ્કારના નામની જાહેરાત, જાણો ક્યા સાત ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર?

1/2
તે સિવાય કળા માટે ગુજરાતી અબ્દુલ ગફુર ખત્રી, કૃષિ માટે ગુજરાતી વલ્લભભાઈ મારવણિય, કૃષિ માટે વિમલ પટેલ અને સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતી નગિનદાસ સંઘવીને પદ્મશ્રી એનાયત કરાશે. નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતકાર ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન એનાયત કરાશે. પદ્મભૂષણ અવોર્ડને લઇને જે લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં અકાલી દળના નેતા સુખદેવ સિંહ ઢીંઢસા, પ્રવીણ ગોરધન, મહાશય ધર્મપાલ ગુલાટી, દર્શન લાલ જૈન, લક્ષ્મણ રાવ કુકડે, પશ્ચિમ બંગાળથી બુદ્ધાદિત્ય મુખર્જીનો સમાવેશ થાય છે. ઉપરાંત લોક કલાકાર તીજન બાઈ, જિબૂતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ, એલ એંડ ટીના અધ્યક્ષ એ એમ નાઈક સહિત ચાર લોકોને પદ્મ વિભૂષણનું સમ્માન મળશે.
તે સિવાય કળા માટે ગુજરાતી અબ્દુલ ગફુર ખત્રી, કૃષિ માટે ગુજરાતી વલ્લભભાઈ મારવણિય, કૃષિ માટે વિમલ પટેલ અને સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે ગુજરાતી નગિનદાસ સંઘવીને પદ્મશ્રી એનાયત કરાશે. નોંધનીય છે કે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, સંગીતકાર ભૂપેન હજારિકા અને નાનાજી દેશમુખને ભારત રત્ન એનાયત કરાશે. પદ્મભૂષણ અવોર્ડને લઇને જે લોકોના નામની જાહેરાત કરવામાં આવી છે તેમાં અકાલી દળના નેતા સુખદેવ સિંહ ઢીંઢસા, પ્રવીણ ગોરધન, મહાશય ધર્મપાલ ગુલાટી, દર્શન લાલ જૈન, લક્ષ્મણ રાવ કુકડે, પશ્ચિમ બંગાળથી બુદ્ધાદિત્ય મુખર્જીનો સમાવેશ થાય છે. ઉપરાંત લોક કલાકાર તીજન બાઈ, જિબૂતીના રાષ્ટ્રપતિ ઈસ્માઈલ ઉમર ગુલેહ, એલ એંડ ટીના અધ્યક્ષ એ એમ નાઈક સહિત ચાર લોકોને પદ્મ વિભૂષણનું સમ્માન મળશે.
2/2
અમદાવાદઃ રાષ્ટ્રપતિએ 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાંથી ચાર મહાનુભાવોને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો છે જ્યારે 14 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 94 મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડથી નવાઝવામાં આવશે. જેમાં સાત ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર મળશે. જેમાં કળા અને ગુજરાતી માટે જ્યોતિ ભટ્ટ, સામાજિક કાર્ય અને દિવ્યાંગોના કલ્યાણ માટે મુક્તાબેન ડગલી, કળા માટે જોરાવરસિંહ જાદવ પદ્મશ્રી પુરસ્કાર મળશે.
અમદાવાદઃ રાષ્ટ્રપતિએ 112 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાંથી ચાર મહાનુભાવોને પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરાયો છે જ્યારે 14 મહાનુભાવોને પદ્મ ભૂષણ અને 94 મહાનુભાવોને પદ્મ શ્રી એવોર્ડથી નવાઝવામાં આવશે. જેમાં સાત ગુજરાતીઓને પદ્મશ્રી પુરસ્કાર મળશે. જેમાં કળા અને ગુજરાતી માટે જ્યોતિ ભટ્ટ, સામાજિક કાર્ય અને દિવ્યાંગોના કલ્યાણ માટે મુક્તાબેન ડગલી, કળા માટે જોરાવરસિંહ જાદવ પદ્મશ્રી પુરસ્કાર મળશે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
અમદાવાદમાં ફિલ્મી દ્રશ્યો: 26 ગુનામાં વોન્ટેડ ધમા બારડનો PI પર પિસ્તોલથી હુમલો, પગમાં ગોળી વાગતા ઝડપાયો
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી
7 વર્ષથી ગુજરાત અને મુંબઈમાં વેપારીઓને નિશાન બનાવતા બે મહાઠગ ભુજથી ઝડપાયા, આંગડિયાના નામે કરતા છેતરપિંડી
Ahmedabad News: અમદાવાદમાં 1.66 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીએ કરી હતી ચોરી
Ahmedabad News: અમદાવાદમાં 1.66 કરોડના સોનાની ચોરીનો ભેદ ઉકેલાયો, બોયફ્રેન્ડ સાથે રહેવા યુવતીએ કરી હતી ચોરી
પાણીપુરીના શોખીનો ચેતી જજો! અમદાવાદમાં પકોડીમાંથી નીકળ્યું હાડકું, લારી જપ્ત કરી ફટકાર્યો દંડ
પાણીપુરીના શોખીનો ચેતી જજો! અમદાવાદમાં પકોડીમાંથી નીકળ્યું હાડકું, લારી જપ્ત કરી ફટકાર્યો દંડ

વિડિઓઝ

India Rain Forecast : દેશ પર 2 મોટી વરસાદી સિસ્ટમ સક્રીય, 3 રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં તૂટી પડશે ગાજવીજ સાથે વરસાદ , હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બુદ્ધિનું પ્રદર્શન કે ભ્રષ્ટાચારના રસ્તા ?
Hun To Bolish : હું તો બોલીશ : અમેરિકામાં નિશાના પર ગુજરાતી
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનું દમ મારો દમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
કચ્છના દરિયામાં નશાનો મોટો પર્દાફાશ: 1 હજાર કરોડનું કોકેઈન ઝડપાયું, ATS–કોસ્ટગાર્ડનું મેગા ઓપરેશન
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
IPL 2026: RCB ની શાનદાર જીત, ગુજરાતને 92 રને હરાવી પાંચમી વખત ફાઇનલમાં મારી એન્ટ્રી
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
શાનદાર શૉટ અને બાઉન્ડ્રી, છતાં સાઈ સુદર્શન વિચિત્ર રીતે આઉટ! જુઓ વીડિયો
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
SRH vs RR Pitch Report: હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ 
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
CNG Price Hike: મોંઘવારીનો ડબલ અટેક, પેટ્રોલ-ડીઝલ બાદ હવે અદાણી CNGના ભાવમાં વધારો
SRH vs RR : કરો યા મરો મેચમાં ઉતરશે હૈદરાબાદ-રાજસ્થાન, ક્યારે અને ક્યાં જોઈ શકશો એલિમિનેટર મેચ 
SRH vs RR : કરો યા મરો મેચમાં ઉતરશે હૈદરાબાદ-રાજસ્થાન, ક્યારે અને ક્યાં જોઈ શકશો એલિમિનેટર મેચ 
Gold Silver Price: MCX પર સોના-ચાંદીની કિંમતોમાં ઉછાળો, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Price: MCX પર સોના-ચાંદીની કિંમતોમાં ઉછાળો, જાણો આજની લેટેસ્ટ કિંમત 
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા પહેલા સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ, ગણાવ્યો 'અંધશ્રદ્ધાનો કુંભ મેળો'
Embed widget