શોધખોળ કરો

ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?

1/6
 આ યોજનાનો અમલ ઉચ્ચક નાણાંકીય સહાયની મૂળ યોજના અમલમાં આવી ત્યારથી એટલે કે 5 જુલાઇ-2011થી થશે. આ તારીખ અને ત્યાર બાદ અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબ પર આવી પડેલ આફતમાં સહાયરૂપ થવાના સંવેદનશીલ અભિગમથી આ નિર્ણય સરકારે કર્યો છે.
આ યોજનાનો અમલ ઉચ્ચક નાણાંકીય સહાયની મૂળ યોજના અમલમાં આવી ત્યારથી એટલે કે 5 જુલાઇ-2011થી થશે. આ તારીખ અને ત્યાર બાદ અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબ પર આવી પડેલ આફતમાં સહાયરૂપ થવાના સંવેદનશીલ અભિગમથી આ નિર્ણય સરકારે કર્યો છે.
2/6
જેમાં અગાઉ રાજય સરકારની મંજૂરીથી રહેમરાહે નોકરીની નીતિ કે ત્યાર બાદની ઉચ્ચક નાણાંકીય સહાયની નીતિનો અમલ કરવામાં આવ્યો હોય તેવી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં પણ આ યોજનાનો અમલ કરાશે. આ કર્મયોગીઓના ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય અપાશે.
જેમાં અગાઉ રાજય સરકારની મંજૂરીથી રહેમરાહે નોકરીની નીતિ કે ત્યાર બાદની ઉચ્ચક નાણાંકીય સહાયની નીતિનો અમલ કરવામાં આવ્યો હોય તેવી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં પણ આ યોજનાનો અમલ કરાશે. આ કર્મયોગીઓના ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય અપાશે.
3/6
આ યોજનાનો લાભ ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાન પામતા વર્ગ-3/4 ના ફિકસ પગારની યોજના હેઠળ ફરજ બજાવતા રાજય સેવા તથા પંચાયત સેવાના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-3/4ના કર્મચારીઓના કિસ્સામાં સમાન ધોરણે લાગુ પડશે.
આ યોજનાનો લાભ ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાન પામતા વર્ગ-3/4 ના ફિકસ પગારની યોજના હેઠળ ફરજ બજાવતા રાજય સેવા તથા પંચાયત સેવાના કર્મચારીઓ ઉપરાંત ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓના વર્ગ-3/4ના કર્મચારીઓના કિસ્સામાં સમાન ધોરણે લાગુ પડશે.
4/6
ગુજરાત સરકારના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને ઉચ્ચક આર્થિક સહાય આપવાની યોજના ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. હવે આ યોજનાનો લાભ ફિક્સ પગારદારોને પણ મળશે. આ રીતે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પરિવારોને રાહત આપવા પ્રયાસ કર્યો છે.
ગુજરાત સરકારના કર્મચારી ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને ઉચ્ચક આર્થિક સહાય આપવાની યોજના ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવાઈ છે. હવે આ યોજનાનો લાભ ફિક્સ પગારદારોને પણ મળશે. આ રીતે ગુજરાત સરકારે ફિક્સ પગારદારોના પરિવારોને રાહત આપવા પ્રયાસ કર્યો છે.
5/6
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય સરકારના ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામનારા ફીકસ પગારની યોજના હેઠળના વર્ગ-3 અને ૪ ના કર્મયોગીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય આપવા અંગેની નવી નીતિને આખરી ઓપ આપ્યો છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજય સરકારના ચાલુ નોકરી-સેવા દરમ્યાન અવસાન પામનારા ફીકસ પગારની યોજના હેઠળના વર્ગ-3 અને ૪ ના કર્મયોગીઓના આશ્રિત કુટુંબને ઉચ્ચક નાણાંકીય સહાય આપવા અંગેની નવી નીતિને આખરી ઓપ આપ્યો છે. તે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરાઈ છે.
6/6
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફિક્સ પગારદારો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારો ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
ગાંધીનગરઃ ગુજરાત સરકારે ફિક્સ પગારદારો અંગે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારદારો ચાલુ નોકરીએ અવસાન પામે તો તેમના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
ગુજરાતમાં ભારે વરસાદનું તાંડવ: 21 ડેમ 'હાઈએલર્ટ' પર,14 ડેમ 100 ટકા ભરાયા, ST બસની 1309 ટ્રીપ કેન્સલ
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત
Gandhinagar: ઘરવિહોણા કુટુંબોને ઘર બાંધવાની સહાયને લઈ જાહેરાત સરકારે કરી મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માણસ ક્યારે સમજશે ?
Hun To Bolish : હું તો બોલીશ : કરે કોઈ અને ભરે કોઈ
Ahmedabad Flood: સાણંદ-બાવળાની સ્થિતિને લઈને પ્રશાસન એક્શનમાં
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Ahmedabad Rain: અમદાવાદમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
ગુજરાતમાં વહેલી સવારથી મેઘમહેર: અમદાવાદ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, 61 કિમીની ઝડપે ફૂકાશે પવન
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
'પત્નીનો પગાર પતિ કરતા વધુ હોય તો નહીં મળે ભરણપોષણ', બોમ્બે હાઈકોર્ટે ફગાવી અરજી
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
KYC Update Scam: KYCના નામે થઈ રહી છે છેતરપિંડી!, RBIએ જાહેર કર્યું એલર્ટ
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ISROના પૂર્વ ચીફથી લઈને ગુજરાત કેડરના IAS સુધી... જાણો NTA ટાસ્ક ફોર્સમાં કોને-કોને મળ્યું સ્થાન
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
ITR ભરનારા લોકો માટે એલર્ટ! કેવી રીતે ઓળખશો ઈન્કમટેક્સની નોટિસ અસલી છે કે નકલી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
કોણ છે નંદન નિલેકણી, જેમને PM મોદીએ સોંપી એક્ઝામ રિફૉર્મ્સની જવાબદારી
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
Embed widget