શોધખોળ કરો
ફિક્સ પગારદારો અંગે રાજ્ય સરકારે લીધો વધુ એક મહત્વનો નિર્ણય ? જાણો કોને મળશે લાભ અને ક્યારથી થશે અમલ ?
1/6

આ યોજનાનો અમલ ઉચ્ચક નાણાંકીય સહાયની મૂળ યોજના અમલમાં આવી ત્યારથી એટલે કે 5 જુલાઇ-2011થી થશે. આ તારીખ અને ત્યાર બાદ અવસાન પામેલા કર્મચારીઓના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબ પર આવી પડેલ આફતમાં સહાયરૂપ થવાના સંવેદનશીલ અભિગમથી આ નિર્ણય સરકારે કર્યો છે.
2/6

જેમાં અગાઉ રાજય સરકારની મંજૂરીથી રહેમરાહે નોકરીની નીતિ કે ત્યાર બાદની ઉચ્ચક નાણાંકીય સહાયની નીતિનો અમલ કરવામાં આવ્યો હોય તેવી ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થાઓમાં પણ આ યોજનાનો અમલ કરાશે. આ કર્મયોગીઓના ચાલુ નોકરી-ફરજ દરમ્યાન અવસાનના કિસ્સામાં આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાંકીય સહાય અપાશે.
Published at : 14 Jul 2017 02:01 PM (IST)
View More























