શોધખોળ કરો
ગુજરાતના IAS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર કેમ રોક લગાવાઈ? જાણો વિગત
1/5

આઈએએસ અધિકારીઓની લાંબી ગેરહાજરીથી વાયબ્રન્ટ સમિટની મહત્વની કામગીરીને અસર પહોંચશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું. આથી તેમણે આ બાબતે અંગત રસ લઇને આઇએએસ અધિકારીઓની ગેરહાજરી વિદેશ પ્રવાસને કારણે વધે નહીં તેટલા માટે વિદેશ પ્રવાસોને હાલપૂરતા મોકુફ રાખવાની તાકિદ કરી હતી.
2/5

મુખ્ય જવાબદારી નિભાવતા અધિકારીઓની ગેરહાજરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કામગીરી પણ વિલંબિત થાય તેવું રાજ્ય સરકારને જણાયું હતું. આથી વાયબ્રન્ટ સમિટ સિવાયના વિદેશ પ્રવાસ પર સમિટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું.
Published at : 13 Oct 2018 10:07 AM (IST)
Tags :
Vibrant Gujarat Summit 2019View More





















