શોધખોળ કરો

ગુજરાતના IAS અધિકારીઓના વિદેશ પ્રવાસ પર કેમ રોક લગાવાઈ? જાણો વિગત

1/5
આઈએએસ અધિકારીઓની લાંબી ગેરહાજરીથી વાયબ્રન્ટ સમિટની મહત્વની કામગીરીને અસર પહોંચશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું. આથી તેમણે આ બાબતે અંગત રસ લઇને આઇએએસ અધિકારીઓની ગેરહાજરી વિદેશ પ્રવાસને કારણે વધે નહીં તેટલા માટે વિદેશ પ્રવાસોને હાલપૂરતા મોકુફ રાખવાની તાકિદ કરી હતી.
આઈએએસ અધિકારીઓની લાંબી ગેરહાજરીથી વાયબ્રન્ટ સમિટની મહત્વની કામગીરીને અસર પહોંચશે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીને જણાવ્યું હતું. આથી તેમણે આ બાબતે અંગત રસ લઇને આઇએએસ અધિકારીઓની ગેરહાજરી વિદેશ પ્રવાસને કારણે વધે નહીં તેટલા માટે વિદેશ પ્રવાસોને હાલપૂરતા મોકુફ રાખવાની તાકિદ કરી હતી.
2/5
મુખ્ય જવાબદારી નિભાવતા અધિકારીઓની ગેરહાજરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કામગીરી પણ વિલંબિત થાય તેવું રાજ્ય સરકારને જણાયું હતું. આથી વાયબ્રન્ટ સમિટ સિવાયના વિદેશ પ્રવાસ પર સમિટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું.
મુખ્ય જવાબદારી નિભાવતા અધિકારીઓની ગેરહાજરીથી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની કામગીરી પણ વિલંબિત થાય તેવું રાજ્ય સરકારને જણાયું હતું. આથી વાયબ્રન્ટ સમિટ સિવાયના વિદેશ પ્રવાસ પર સમિટ સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું મુખ્ય સચિવ જે.એન. સિંઘે જણાવ્યું હતું.
3/5
આઈએએસ અધિકારીઓ કોઈ સરકારી કાર્ય માટે વિદેશ પ્રવાસ જાય તો ઓછામાં ઓછું એકાદ સપ્તાહ કે 10 દિવસ જેટલો સમય તે પ્રવાસમાં વ્યસ્ત રહે છે. આવા સંજોગોમાં સરકારના વિવિધ વિભાગોની મુખ્ય જવાબદારી તેમના શિરે છે.
આઈએએસ અધિકારીઓ કોઈ સરકારી કાર્ય માટે વિદેશ પ્રવાસ જાય તો ઓછામાં ઓછું એકાદ સપ્તાહ કે 10 દિવસ જેટલો સમય તે પ્રવાસમાં વ્યસ્ત રહે છે. આવા સંજોગોમાં સરકારના વિવિધ વિભાગોની મુખ્ય જવાબદારી તેમના શિરે છે.
4/5
વાઈબ્રન્ટ સમય આડે ત્રણ મહિના જેટલો સમય છે ત્યારે તેમની ઓછામાં ઓછા 8-10 દિવસ આઈએએસ અધિકારીઓની ગેરહાજરીથી વહીવટીતંત્રને અસર પહોંચે તેમ છે.
વાઈબ્રન્ટ સમય આડે ત્રણ મહિના જેટલો સમય છે ત્યારે તેમની ઓછામાં ઓછા 8-10 દિવસ આઈએએસ અધિકારીઓની ગેરહાજરીથી વહીવટીતંત્રને અસર પહોંચે તેમ છે.
5/5
ગાંધીનગર: વાયબ્રન્ટ સમિટ-2019ની કોઈ કામગીરી ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીને કારણે વિલંબિત થાય નહીં એટલા માટે રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓના વિદેશ પ્રવાસ પર વાયબ્રન્ટ સમિટ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે તેવું જાણવા મળ્યું છે.
ગાંધીનગર: વાયબ્રન્ટ સમિટ-2019ની કોઈ કામગીરી ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરીને કારણે વિલંબિત થાય નહીં એટલા માટે રાજ્ય સરકારે આઈએએસ અધિકારીઓના વિદેશ પ્રવાસ પર વાયબ્રન્ટ સમિટ સુધી પ્રતિબંધ મૂકી દીધો છે તેવું જાણવા મળ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget