શોધખોળ કરો

જસદણ પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં લાગી આગ, પાટીદાર આગેવાનો અમિત ચાવડાને કેમ લખ્યો પત્ર? જાણો વિગત

1/6
ભાજપ તરફથી કુંવરજી બાવળિયા 30 તારીખે ફોર્મ ભરે તેવી શક્યતા છે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
ભાજપ તરફથી કુંવરજી બાવળિયા 30 તારીખે ફોર્મ ભરે તેવી શક્યતા છે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી.
2/6
જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 23 તારીખે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26 ડિસેમ્બરથી ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ થઈ ગઈ છે.
જસદણ વિધાનસભા પેટા ચૂંટણી માટે 20 ડિસેમ્બરે મતદાન યોજાશે અને 23 તારીખે ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. 26 ડિસેમ્બરથી ફોર્મ ભરવાની પક્રિયા ચાલુ થઈ ગઈ છે.
3/6
ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. નોંધનીય છે કે જસદણ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ વધારે હોવાથી કોઈ કોળી ઉમેદવારને કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. નોંધનીય છે કે જસદણ બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ વધારે હોવાથી કોઈ કોળી ઉમેદવારને કોંગ્રેસ મેદાનમાં ઉતારે તેવી શક્યતા છે.
4/6
કોંગ્રેસ હાલ જસદણ બેઠક માટે ઉમેદવારની જાહેરાત નહીં કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તો પક્ષમાં આંતરિક વિખવાદ થાય તેવી શક્યતા લાગે છે.
કોંગ્રેસ હાલ જસદણ બેઠક માટે ઉમેદવારની જાહેરાત નહીં કરે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે બેઠક પર ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવે તો પક્ષમાં આંતરિક વિખવાદ થાય તેવી શક્યતા લાગે છે.
5/6
આ ઉપરાંત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠનમાં પાટીદાર આગેવાનોની અવગણના કરવામાં આવી છે. સંગઠનમાં ફક્ત છ ટકા જ પાટીદાર આગેવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાટીદારોના રોષને મામલે કોંગ્રેસ હરકતમાં આવી છે. રાજીવ સાતવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસ કાર્યાલય બોલાવ્યા છે જ્યાં તેમની સાથે બેઠક કરશે.
આ ઉપરાંત પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠનમાં પાટીદાર આગેવાનોની અવગણના કરવામાં આવી છે. સંગઠનમાં ફક્ત છ ટકા જ પાટીદાર આગેવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પાટીદારોના રોષને મામલે કોંગ્રેસ હરકતમાં આવી છે. રાજીવ સાતવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીને કોંગ્રેસ કાર્યાલય બોલાવ્યા છે જ્યાં તેમની સાથે બેઠક કરશે.
6/6
રાજકોટઃ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. જસદણ બેઠક પર કોંગ્રેસ તરફી કોળી જ ઉમેદવાર ઉતારશે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને તેમને હાંસિયામાં ધકેલી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
રાજકોટઃ જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસમાં હડકંપ મચી ગયો છે. જસદણ બેઠક પર કોંગ્રેસ તરફી કોળી જ ઉમેદવાર ઉતારશે તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસના પાટીદાર આગેવાનોએ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસ પાર્ટીએ પાટીદાર સમાજનો ઉપયોગ કરીને તેમને હાંસિયામાં ધકેલી દીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર
Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દમણ પ્રશાસનને સલામ
Hun To Bolish : હું તો બોલીશ : પાણીમાં વાહનનો વીમો ?
Hun To Bolish : હું તો બોલીશ : જળપ્રલયમાં લોકપ્રહરી
Audio Viral: ગુજરાતમાં મોટાપાયે અરાજક્તા ફેલાવવાના ષડયંત્રનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast : આગામી 48 કલાક ઉ.ગુજરાત માટે ભારે, અંબાલાલ પટેલે શું કરી આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
રાજયમાં વરસાદે વેર્યો વિનાશ: અનાજ સહિત બધુ જ પાણીમાં, કંઇ જ નથી બચ્યું, આફત બાદનો સંઘર્ષ
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ, ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: ભિલોડામાં 2 કલાકમાં 3 ઈંચ તો અમીરગઢ-પાટણમાં ધોધમાર વરસાદ, દિયોદરમાં ખેતરો બેટમાં ફેરવાયા
Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર
Ahmedabad News: અમદાવાદના 22 વર્ષીય યુવકનું કેનેડામાં અકસ્માતમાં મોત, રોંગ સાઈડ આવતી કારે મારી ટક્કર
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
Gujarat Rain: રાજ્યમાં આજે અમદાવાદ સહિત 18 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, નર્મદા ડેમની સપાટીમાં વધારો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ દેશને મળ્યા નવા શિક્ષણ મંત્રી, જાણો કોણ છે પ્રહલાદ જોશી?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારાયું! જાણો કોને મળી શિક્ષણ મંત્રાલયની નવી જવાબદારી
Embed widget