શોધખોળ કરો

અમદાવાદઃ બિઝનેસમેનની પત્ની બેડરૂમમાં હતી ને નોકરે બાહુપાશમાં ઝકડી લીધી, જાણો પછી શું થયું?

1/6
અમદાવાદઃ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનની પત્નીની તેને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતાં નોકરે છેડતી કરતાં હોબાળો મચી ગયો હતો. પતિ કામથી બહાર ગયા હોય મહિલા અને તેની દીકરી ઘરે એકલા નોકરને સૂવા માટે બોલાવ્યો હતો. ત્યારે વહેલી સવારે મહિલા પોતાના બેડરૂમમાં ટૂવાલ લેવા ગઈ ત્યારે નોકર પાછળ પાછળ બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને મહિલાને બાહૂપાશમાં ઝકડી લીધી હતી.
અમદાવાદઃ શહેરના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા એક બિઝનેસમેનની પત્નીની તેને ત્યાં ઘરઘાટી તરીકે કામ કરતાં નોકરે છેડતી કરતાં હોબાળો મચી ગયો હતો. પતિ કામથી બહાર ગયા હોય મહિલા અને તેની દીકરી ઘરે એકલા નોકરને સૂવા માટે બોલાવ્યો હતો. ત્યારે વહેલી સવારે મહિલા પોતાના બેડરૂમમાં ટૂવાલ લેવા ગઈ ત્યારે નોકર પાછળ પાછળ બેડરૂમમાં ઘૂસી ગયો હતો અને મહિલાને બાહૂપાશમાં ઝકડી લીધી હતી.
2/6
મિનાક્ષીબહેને આક્ષેપ કર્યો છે કે, તેમના પતિ સરકારી વિભાગમાં નોકરી કરે છે. પતિ ઓફિસના કામથી ઉત્તરાયણના આગલા દિવસે જ બહારગામ ગયા હતા. ઘરે પોતે અને નવ વર્ષની દીકરી એકલા હોય સલામતી માટે તેમણે ઘરઘાટી સોહન પટેલ ઉર્ફ રાજુને રાત્રે ઘરે સૂવા માટે બોલાવ્યો હતો.
મિનાક્ષીબહેને આક્ષેપ કર્યો છે કે, તેમના પતિ સરકારી વિભાગમાં નોકરી કરે છે. પતિ ઓફિસના કામથી ઉત્તરાયણના આગલા દિવસે જ બહારગામ ગયા હતા. ઘરે પોતે અને નવ વર્ષની દીકરી એકલા હોય સલામતી માટે તેમણે ઘરઘાટી સોહન પટેલ ઉર્ફ રાજુને રાત્રે ઘરે સૂવા માટે બોલાવ્યો હતો.
3/6
આ પરિવાર અગાઉ આનંદનગરમાં રહેતો હતો. જ્યાં પણ સોહન તેમને ત્યાં ઘરઘાટી કમ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. સાઉથ બોપલ સિફ્ટ થયા પછી પણ સોહન અવારનવાર કામ કરવા આવતો હતો, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
આ પરિવાર અગાઉ આનંદનગરમાં રહેતો હતો. જ્યાં પણ સોહન તેમને ત્યાં ઘરઘાટી કમ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. સાઉથ બોપલ સિફ્ટ થયા પછી પણ સોહન અવારનવાર કામ કરવા આવતો હતો, તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
4/6
આ અંગે બિઝનેસમેનની પત્નીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ છે કે, ઘરઘાટીએ સવારે તેમની પાસે ન્હાવા માટે ટૂવાલ માંગ્યો હતો. જેથી તેઓ ટૂવાલ લેવા જેવા બેડરૂમમાં ગયા કે નોકર પણ પાછળ ધસી આવ્યો હતો અને ઘરઘાટીએ તેમને બાથ ભરી લીધી. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતાં ઘરઘાટી ફરાર થઈ ગયો હતો.
આ અંગે બિઝનેસમેનની પત્નીએ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાની ફરિયાદ છે કે, ઘરઘાટીએ સવારે તેમની પાસે ન્હાવા માટે ટૂવાલ માંગ્યો હતો. જેથી તેઓ ટૂવાલ લેવા જેવા બેડરૂમમાં ગયા કે નોકર પણ પાછળ ધસી આવ્યો હતો અને ઘરઘાટીએ તેમને બાથ ભરી લીધી. જોકે, મહિલાએ બૂમાબૂમ કરતાં ઘરઘાટી ફરાર થઈ ગયો હતો.
5/6
મિનાક્ષીબહેન રાત્રે દીકરીને લઈને પોતાના બેડરૂમમાં સૂઈ ગયા અને ઘરઘાટી બહાર મુખ્ય રૂમમાં સૂતો હતો. સવારે નવ વાગ્યે સોહને ચા પીધા બાદ મિનાક્ષીબહેન પાસે ન્હાવા માટે ટૂવાલ માંગ્યો હતો. મિનાક્ષીબહેન ટૂવાલ લેવા બેડરૂમમાં જતા જ સોહન પાછળ ધસી આવ્યો અને તેમને બાથબીડી લીધી અને તેમની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
મિનાક્ષીબહેન રાત્રે દીકરીને લઈને પોતાના બેડરૂમમાં સૂઈ ગયા અને ઘરઘાટી બહાર મુખ્ય રૂમમાં સૂતો હતો. સવારે નવ વાગ્યે સોહને ચા પીધા બાદ મિનાક્ષીબહેન પાસે ન્હાવા માટે ટૂવાલ માંગ્યો હતો. મિનાક્ષીબહેન ટૂવાલ લેવા બેડરૂમમાં જતા જ સોહન પાછળ ધસી આવ્યો અને તેમને બાથબીડી લીધી અને તેમની સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
6/6
બીજી તરફ કામથી બહાર ગયેલ પતિ પરત આવતા મહિલાએ ઘરઘાટીની હરકતની જાણ કરતા બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, આ ઘરઘાટી લાંબા સમયથી તેમને ત્યાં ઘરનું કામ કરતો અને ડ્રાઈવર તરીકે કાર પણ ચલાવતો હતો.
બીજી તરફ કામથી બહાર ગયેલ પતિ પરત આવતા મહિલાએ ઘરઘાટીની હરકતની જાણ કરતા બોપલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, આ ઘરઘાટી લાંબા સમયથી તેમને ત્યાં ઘરનું કામ કરતો અને ડ્રાઈવર તરીકે કાર પણ ચલાવતો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
મિથેનોલની મિલાવટથી લઠ્ઠાકાંડ થયાનો ચોંકાવનારો ખુલાસો, નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ‘ડોકટર’ નું કેમ ન થયું પોસ્ટમોર્ટમ?
Embed widget