શોધખોળ કરો
આજે પતંગ ચગાવવા ઠુમકા નહીં મારવા પડે, પવનની દિશા ઉત્તર-પૂર્વીય રહેશે
1/4

મકરસંક્રાંતિ સાથે ધનુર્માસની પણ પૂર્ણાહૂતિ થશે. મકર સંક્રાંતિએ દાન-દક્ષિણાનું પણ વિશિષ્ટ મહત્વ છે. આ તહેવારમાં શેરડી, પીળા રંગના વસ્ત્રોને દાન આપવાનું મહત્વ છે. આ પ્રસંગે અમદાવાદના મંદિરોમાં પણ વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. હિંદુ સંસ્કૃતિએ તો મૃત્યુને પણ ઉત્તરાયણના સૂર્યમાં જ પવિત્ર માન્યું છે.
2/4

આ ઉપરાંત અમદાવાદની વિવિધ ક્લબોમાં પણ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર અને ખાસ કરીને પોળોમાં મકરસંક્રાતિની ઉજવણીને લઈ લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Published at : 14 Jan 2018 07:53 AM (IST)
View More























