શોધખોળ કરો
અમદાવાદ: નરોડા પાટિયા રમખાણો કેસમાં કોણ નિર્દોષ અને કોણ દોષિત, જાણો વિગત
1/6

9) હીરાજી મારવાડી (નિર્દોષ), 10) મુકેશ ઉર્ફે વકીલ (નિર્દોષ), 11) શશીકાંત મરાઠી (નિર્દોષ), 12) માયા કોડનાની (નિર્દોષ), 13) બાબુભાઇ વણઝારા (નિર્દોષ), 14) મનુભાઈ મરૂડા (નિર્દોષ), 15) વિક્રમ છારા (નિર્દોષ) અને 16) ગણપત છનાજી છારાને નિર્દોષ જાહેરા કરવામાં આવ્યા છે.
2/6

નરોડા પાટિયા નરસંહારને ગુજરાત તોફાનો દરમિયાન થયેલો સૌથી ભીષણ નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. આ સૌથી વિવાદસ્પદ કેસ પણ છે. આ ગુજરાત તોફોનોમાં જોડાયેલા નવ કેસમાંથી એક છે, જેની તપાસ એસઆઇટીએ કરી હતી.
Published at : 20 Apr 2018 12:04 PM (IST)
Tags :
Gujarat High CourtView More





















