શોધખોળ કરો

અમદાવાદ: નરોડા પાટિયા રમખાણો કેસમાં કોણ નિર્દોષ અને કોણ દોષિત, જાણો વિગત

1/6
9) હીરાજી મારવાડી (નિર્દોષ), 10) મુકેશ ઉર્ફે વકીલ (નિર્દોષ), 11) શશીકાંત મરાઠી (નિર્દોષ), 12) માયા કોડનાની (નિર્દોષ), 13) બાબુભાઇ વણઝારા (નિર્દોષ), 14) મનુભાઈ મરૂડા (નિર્દોષ), 15) વિક્રમ છારા (નિર્દોષ) અને 16) ગણપત છનાજી છારાને નિર્દોષ જાહેરા કરવામાં આવ્યા છે.
9) હીરાજી મારવાડી (નિર્દોષ), 10) મુકેશ ઉર્ફે વકીલ (નિર્દોષ), 11) શશીકાંત મરાઠી (નિર્દોષ), 12) માયા કોડનાની (નિર્દોષ), 13) બાબુભાઇ વણઝારા (નિર્દોષ), 14) મનુભાઈ મરૂડા (નિર્દોષ), 15) વિક્રમ છારા (નિર્દોષ) અને 16) ગણપત છનાજી છારાને નિર્દોષ જાહેરા કરવામાં આવ્યા છે.
2/6
નરોડા પાટિયા નરસંહારને ગુજરાત તોફાનો દરમિયાન થયેલો સૌથી ભીષણ નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. આ સૌથી વિવાદસ્પદ કેસ પણ છે. આ ગુજરાત તોફોનોમાં જોડાયેલા નવ કેસમાંથી એક છે, જેની તપાસ એસઆઇટીએ કરી હતી.
નરોડા પાટિયા નરસંહારને ગુજરાત તોફાનો દરમિયાન થયેલો સૌથી ભીષણ નરસંહાર ગણાવવામાં આવ્યો હતો. આ સૌથી વિવાદસ્પદ કેસ પણ છે. આ ગુજરાત તોફોનોમાં જોડાયેલા નવ કેસમાંથી એક છે, જેની તપાસ એસઆઇટીએ કરી હતી.
3/6
16 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવવાની ઘટના બન્યા બાદ બીજા દિવસે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે નરોડામાં મોટો નરસંહાર થયો હતો. નરોડા પાટિયામાં થયેલા તોફાનોમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમાં 33 લોકો ઘાયલ થયા હતા.
16 વર્ષ પહેલા 28 ફેબ્રુઆરી 2002ના દિવસે અમદાવાદ શહેરના નરોડા પાટિયા વિસ્તારમાં સૌથી મોટો નરસંહાર થયો હતો. 27 ફેબ્રુઆરી 2002એ ગોધરા સાબરમતી એક્સપ્રેસના ડબ્બા સળગાવવાની ઘટના બન્યા બાદ બીજા દિવસે ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા, ત્યારે નરોડામાં મોટો નરસંહાર થયો હતો. નરોડા પાટિયામાં થયેલા તોફાનોમાં 97 લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તેમાં 33 લોકો ઘાયલ થયા હતા.
4/6
નરોડા પાટિયા રમખાણો કેસમાં કુલ 32 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો જેનો આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 15 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 1) બિપિન ઓટોવાલા (દોષિત), 2) મનોજ સિંધી (દોષિત), 3) નવાબ ઉર્ફે કાળુ ભૈયા (દોષિત), 4) સુરેશ ઉર્ફે સહેજાદ (દોષિત), 5) પ્રેમચંદ તિવારી (દોષિત), 6) સુરેશ લંગડો (દોષિત), 7) પ્રકાશ રાઠોડ (દોષિત), 8) કિશન કોરાણી (દોષિત), 9) બાબુ બજરંગી (દોષિત), 10) હરેશ છારા (દોષિત), 11) મુરલીભાઈ નારણભાઈ સિંધી (દોષિત), 12) નરેશ અગરસિંહ છારા (દોષિત) અને 13) બાબુ બજરંગી, 14) સુરેશ છારા, 15) પ્રકાશ કોરાણી શડયંત્રકારી જાહેર કરવામાં આવ્યા છે.
નરોડા પાટિયા રમખાણો કેસમાં કુલ 32 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો જેનો આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 15 લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. 1) બિપિન ઓટોવાલા (દોષિત), 2) મનોજ સિંધી (દોષિત), 3) નવાબ ઉર્ફે કાળુ ભૈયા (દોષિત), 4) સુરેશ ઉર્ફે સહેજાદ (દોષિત), 5) પ્રેમચંદ તિવારી (દોષિત), 6) સુરેશ લંગડો (દોષિત), 7) પ્રકાશ રાઠોડ (દોષિત), 8) કિશન કોરાણી (દોષિત), 9) બાબુ બજરંગી (દોષિત), 10) હરેશ છારા (દોષિત), 11) મુરલીભાઈ નારણભાઈ સિંધી (દોષિત), 12) નરેશ અગરસિંહ છારા (દોષિત) અને 13) બાબુ બજરંગી, 14) સુરેશ છારા, 15) પ્રકાશ કોરાણી શડયંત્રકારી જાહેર કરવામાં આવ્યા છે.
5/6
નરોડા પાટિયા રમખાણો કેસમાં કુલ 32 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો જેનો આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 16 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 1) પિન્ટુ છારા (નિર્દોષ), 2) કિરપાલસિંહ છાબડા (નિર્દોષ), 3) સંતોષ મુલચંદાની (નિર્દોષ), 4) દિનેશ મરાઠી (નિર્દોષ), 5) વિલાસ સોનાર (નિર્દોષ), 6) સચિન મોદી (નિર્દોષ), 7) રમેશ છારા (નિર્દોષ), 8) વિજય પરમાર (નિર્દોષ) આ તમામને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
નરોડા પાટિયા રમખાણો કેસમાં કુલ 32 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો જેનો આજે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો હતો. જેમાં 16 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 1) પિન્ટુ છારા (નિર્દોષ), 2) કિરપાલસિંહ છાબડા (નિર્દોષ), 3) સંતોષ મુલચંદાની (નિર્દોષ), 4) દિનેશ મરાઠી (નિર્દોષ), 5) વિલાસ સોનાર (નિર્દોષ), 6) સચિન મોદી (નિર્દોષ), 7) રમેશ છારા (નિર્દોષ), 8) વિજય પરમાર (નિર્દોષ) આ તમામને નિર્દોષ છોડવામાં આવ્યા છે.
6/6
અમદાવાદ: નરોડા પાટિયા રમખાણોના કેસમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે મોટો ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં બાબુ બજરંગીને ષડયંત્રકારી જાહેર કરીને દોષિત માનવામાં આવ્યો છે. તેને 21 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
અમદાવાદ: નરોડા પાટિયા રમખાણોના કેસમાં નીચલી અદાલતના હુકમ સામે થયેલી અપીલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આજે મોટો ચુકાદો જાહેર કર્યો હતો. આ ચુકાદામાં બાબુ બજરંગીને ષડયંત્રકારી જાહેર કરીને દોષિત માનવામાં આવ્યો છે. તેને 21 વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે બીજેપીના પૂર્વ મંત્રી માયાબેન કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
Monsoon Diseases: વરસાદમાં જીવલેણ બની શકે છે આ બીમારીઓ, આ રીતે કરો પોતાનો બચાવ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
જન્મના કેટલા મહિના બાદ બાળકોને પાણી પીવડાવવું જોઇએ, જાણી લો નહી તો વધશે સમસ્યાઓ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
T20 World Cup: હવે દેશના ચેમ્પિયન્સના સ્વાગતની તૈયારી, બુધવાર સુધી ભારત પરત ફરી શકે છે ટીમ ઇન્ડિયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Embed widget