શોધખોળ કરો

ફિક્સ પગારદારોના પગારવધારા સામે હાઈકોર્ટમાં થઈ અરજી, જાણો શું વાંધો ઉઠાવાયો

1/7
આરટીઓના સબ ઈન્સ્પેક્ટર દ્વારા સિનિયર એડ્વોકેટ યતીન ઓઝા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સબ ઈન્સ્પેક્ટરથી ઈન્સ્પેક્ટર તરીકે બઢતી માટે સાત વર્ષની સર્વિસ ફરજિયાત છે. જેથી સરકારે પ્રમોશન માટે પણ આ પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવી જોઈએ.
આરટીઓના સબ ઈન્સ્પેક્ટર દ્વારા સિનિયર એડ્વોકેટ યતીન ઓઝા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, સબ ઈન્સ્પેક્ટરથી ઈન્સ્પેક્ટર તરીકે બઢતી માટે સાત વર્ષની સર્વિસ ફરજિયાત છે. જેથી સરકારે પ્રમોશન માટે પણ આ પાંચ વર્ષની નોકરીને સળંગ ગણવી જોઈએ.
2/7
હાઈકોર્ટે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને ગેરબંધારણીય ઠેરવી છે. સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક ઠરાવ દ્વારા ફિક્સ પગારની નોકરીને પ્રમોશન, એક્સપિરિયન્સ અને પેન્શન માટે પણ સળંગ ગણવાનો નિર્ણય કર્યો છે.
હાઈકોર્ટે પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરીને ગેરબંધારણીય ઠેરવી છે. સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં એક ઠરાવ દ્વારા ફિક્સ પગારની નોકરીને પ્રમોશન, એક્સપિરિયન્સ અને પેન્શન માટે પણ સળંગ ગણવાનો નિર્ણય કર્યો છે.
3/7
જો કે અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી નોકરીના નિયમોમાં સુધારો ન કરવામાં આવે ત્યાં સુધી આ ઠરાવ બિનઅસરકારક છે. નોકરીની શરતોમાં એવી શરત છે કે, નોકરીના આ કોન્ટ્રાક્ટના સમયગાળાને સળંગ ગણવામાં આવશે નહીં તેને રદ્દ કરવો જોઈએ. હાઈકોર્ટ રાજ્ય સરકારને આ મામલે યોગ્ય કરવા આદેશ કરી કેસની વધુ સુનાવણી આગામી ફેબ્રુઆરી માસ પર મુલતવી રાખી છે.
જો કે અરજદાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી નોકરીના નિયમોમાં સુધારો ન કરવામાં આવે ત્યાં સુધી આ ઠરાવ બિનઅસરકારક છે. નોકરીની શરતોમાં એવી શરત છે કે, નોકરીના આ કોન્ટ્રાક્ટના સમયગાળાને સળંગ ગણવામાં આવશે નહીં તેને રદ્દ કરવો જોઈએ. હાઈકોર્ટ રાજ્ય સરકારને આ મામલે યોગ્ય કરવા આદેશ કરી કેસની વધુ સુનાવણી આગામી ફેબ્રુઆરી માસ પર મુલતવી રાખી છે.
4/7
રાજ્ય સરકાર દ્વારા તમામ ફિક્સ પગારદારને નોકરી આપવા માટે લાગુ કરવામાં આવેલી શરતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેમની આ પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવશે નહીં. એટલે પાંચ વર્ષ પુર્ણ કર્યા બાદ પ્રમોશન માટે બીજા સાત વર્ષ એટલે 12 વર્ષ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી.
રાજ્ય સરકાર દ્વારા તમામ ફિક્સ પગારદારને નોકરી આપવા માટે લાગુ કરવામાં આવેલી શરતમાં એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તેમની આ પાંચ વર્ષની નોકરી સળંગ ગણવામાં આવશે નહીં. એટલે પાંચ વર્ષ પુર્ણ કર્યા બાદ પ્રમોશન માટે બીજા સાત વર્ષ એટલે 12 વર્ષ સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિ હતી.
5/7
ઉપરાંત આરટીઓના ફિક્સ પગારદારને આરટીઓ સબઈન્સ્પેક્ટરથી ઈન્સ્પેક્ટર તરીકે બઢતી માટે તેમની નોકરી સળંગ ગણી તેમાં નિમણૂકના નિયમોમાં સુધારો કરવાની માગ સાથે હાઈકોર્ટ સમક્ષ થયેલી રિટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને આ નિયમોમાં સુધારો કરવો જરૂરી છે કે કેમ તે બાબતે નિર્ણય લઈ જરૂરી હોય તો બદલાવ કરવા આદેશ આપ્યો છે.
ઉપરાંત આરટીઓના ફિક્સ પગારદારને આરટીઓ સબઈન્સ્પેક્ટરથી ઈન્સ્પેક્ટર તરીકે બઢતી માટે તેમની નોકરી સળંગ ગણી તેમાં નિમણૂકના નિયમોમાં સુધારો કરવાની માગ સાથે હાઈકોર્ટ સમક્ષ થયેલી રિટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને આ નિયમોમાં સુધારો કરવો જરૂરી છે કે કેમ તે બાબતે નિર્ણય લઈ જરૂરી હોય તો બદલાવ કરવા આદેશ આપ્યો છે.
6/7
અમદાવાદઃ ગુજરાત સરકારે હાલમાં જ વર્ષ 2006થી ફિક્સવેતન હેઠળ નિમણૂંક પામેલા 1.18 લાખ કર્મચારીઓને નિમણૂંકના દિવસથી જ કાયમી ગણવાની સાથે ગ્રેડ-પે વધારી આપ્યો છે. માટે 2006 પહેલા ફિક્સવેતન સાથે જોડાયેલ શિક્ષકો, પોલીસ કર્મચારીઓએ સુધારા અરજી-એમેન્ડમેન્ટ કરીને ગત સપ્તાહે સરકારે જાહેર કરેલા ઠરાવની કાદેસરતાને પડકારી છે.
અમદાવાદઃ ગુજરાત સરકારે હાલમાં જ વર્ષ 2006થી ફિક્સવેતન હેઠળ નિમણૂંક પામેલા 1.18 લાખ કર્મચારીઓને નિમણૂંકના દિવસથી જ કાયમી ગણવાની સાથે ગ્રેડ-પે વધારી આપ્યો છે. માટે 2006 પહેલા ફિક્સવેતન સાથે જોડાયેલ શિક્ષકો, પોલીસ કર્મચારીઓએ સુધારા અરજી-એમેન્ડમેન્ટ કરીને ગત સપ્તાહે સરકારે જાહેર કરેલા ઠરાવની કાદેસરતાને પડકારી છે.
7/7
ગુજરાત સરકારે કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં નિયુક્તિના એક્ટમાં કોન્ટ્રાક્ટની જોગવાઈ કરી છે. તો પછી 18મી જાન્યુઆરીનો ઠરાવ કર્મચારીઓને સળંગ નોકરી આપી શકે? તેના આધારે પ્રમોશન કે નિવૃત્તિ કે ઉચ્ચત્તર પગાર વધારાનો લાભ મળી શકે? તેવા સવાલો સાથે ઠરાવ અને નિમણૂંકના નિયમો વચ્ચે વિરોધાભાસ હોવાની ફરિયાદને પગલે હાઈકોર્ટે સરકારને આ મુદ્દે ખુલાસો કરવા કહ્યું છે.
ગુજરાત સરકારે કર્મચારીઓની ભરતી પ્રક્રિયામાં નિયુક્તિના એક્ટમાં કોન્ટ્રાક્ટની જોગવાઈ કરી છે. તો પછી 18મી જાન્યુઆરીનો ઠરાવ કર્મચારીઓને સળંગ નોકરી આપી શકે? તેના આધારે પ્રમોશન કે નિવૃત્તિ કે ઉચ્ચત્તર પગાર વધારાનો લાભ મળી શકે? તેવા સવાલો સાથે ઠરાવ અને નિમણૂંકના નિયમો વચ્ચે વિરોધાભાસ હોવાની ફરિયાદને પગલે હાઈકોર્ટે સરકારને આ મુદ્દે ખુલાસો કરવા કહ્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
Embed widget