શોધખોળ કરો

ઉંઝા ઉમિયા માતા સંસ્થાનની સરકારને ખુલ્લી ચીમકીઃ ગઢોડામાં પાટીદારો પર અત્યાચાર કરનારા પોલીસ સામે પગલાં લો નહિંતર........

1/5
ઉમિયા માતા સંસ્થાન ઊંઝાએ સરકારને ચીમકી આપી હતી કે ,પાટીદાર સમાજની વિશ્વ ફલક સંગઠિત શક્તિને ઓછી ન આંકે. સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલાં નહીં લે તો ધાર્મિક સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે.
ઉમિયા માતા સંસ્થાન ઊંઝાએ સરકારને ચીમકી આપી હતી કે ,પાટીદાર સમાજની વિશ્વ ફલક સંગઠિત શક્તિને ઓછી ન આંકે. સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલાં નહીં લે તો ધાર્મિક સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે.
2/5
આ કારણે મા ઉમિયાના કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. સરકારના પોલીસ દમનના આ કૃત્યને સંસ્થાન સખત શબ્દોમાં વખોડે છે અને ફરીથી આવું દમનકારી કૃત્ય ન થાય અને લોકોની શ્રધ્ધા-આસ્થા-ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તેની સરકાર નોંધ લે.
આ કારણે મા ઉમિયાના કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. સરકારના પોલીસ દમનના આ કૃત્યને સંસ્થાન સખત શબ્દોમાં વખોડે છે અને ફરીથી આવું દમનકારી કૃત્ય ન થાય અને લોકોની શ્રધ્ધા-આસ્થા-ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તેની સરકાર નોંધ લે.
3/5
અમદાવાદઃ આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલે પાણી પીતાં હિંમતનગરના ગઢોડાના ત્રણ હજાર પાટીદારો અમદાવાદના સોલા ઉમિયા માતાજી મંદિરે બાધા પૂરી કરવા રવિવારે મા ઉમિયાનો રથ લઈને નીકળ્યા હતા. પોલીસે મંજૂરી ન લીધી હોવાના બહાને રથ જપ્ત કરીને લાઠીચાર્જ કર્યો હતો.
અમદાવાદઃ આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલે પાણી પીતાં હિંમતનગરના ગઢોડાના ત્રણ હજાર પાટીદારો અમદાવાદના સોલા ઉમિયા માતાજી મંદિરે બાધા પૂરી કરવા રવિવારે મા ઉમિયાનો રથ લઈને નીકળ્યા હતા. પોલીસે મંજૂરી ન લીધી હોવાના બહાને રથ જપ્ત કરીને લાઠીચાર્જ કર્યો હતો.
4/5
પોલીસે પદયાત્રીઓની અટકાયત કરી હતી. આ ઘટનાના પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરનો વહીવટ કરતા ઊંઝા ઉમિયા માતા સંસ્થાને તેની ગંભીર નોંધ લઈ સરકારને ચીમકી આપી છે કે,  સરકાર પાટીદાર સમાજની વિશ્વ ફલકની શક્તિને ઓછી આંકે નહીં.
પોલીસે પદયાત્રીઓની અટકાયત કરી હતી. આ ઘટનાના પાટીદારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીના મંદિરનો વહીવટ કરતા ઊંઝા ઉમિયા માતા સંસ્થાને તેની ગંભીર નોંધ લઈ સરકારને ચીમકી આપી છે કે, સરકાર પાટીદાર સમાજની વિશ્વ ફલકની શક્તિને ઓછી આંકે નહીં.
5/5
શ્રી ઉમિયા માતાજી સંસ્થાને પ્રેસ નોટ બહાર પાડીને આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે, હિંમતનગર હાઈવે પર પદયાત્રીઓ, મહિલા, યુવાનો, વૃધ્ધો ઉપર કોઈ પણ જાતના કારણ વગર કે જાણ કર્યા વગર લાઠીચાર્જ, ટીયરગેસ છોડી દમન ગુજારી મા ઉમિયાના રથને ડીટેઈણ કરી રોકવામાં આવ્યા.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાને પ્રેસ નોટ બહાર પાડીને આ ઘટનાની નિંદા કરી છે અને કહ્યું છે કે, હિંમતનગર હાઈવે પર પદયાત્રીઓ, મહિલા, યુવાનો, વૃધ્ધો ઉપર કોઈ પણ જાતના કારણ વગર કે જાણ કર્યા વગર લાઠીચાર્જ, ટીયરગેસ છોડી દમન ગુજારી મા ઉમિયાના રથને ડીટેઈણ કરી રોકવામાં આવ્યા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget