શોધખોળ કરો
ઉંઝા ઉમિયા માતા સંસ્થાનની સરકારને ખુલ્લી ચીમકીઃ ગઢોડામાં પાટીદારો પર અત્યાચાર કરનારા પોલીસ સામે પગલાં લો નહિંતર........
1/5

ઉમિયા માતા સંસ્થાન ઊંઝાએ સરકારને ચીમકી આપી હતી કે ,પાટીદાર સમાજની વિશ્વ ફલક સંગઠિત શક્તિને ઓછી ન આંકે. સરકાર આ કૃત્ય કરનાર અધિકારીઓ સામે પગલાં નહીં લે તો ધાર્મિક સંસ્થાઓએ આ અંગે વિચારવું પડશે.
2/5

આ કારણે મા ઉમિયાના કરોડો ભક્તોની આસ્થાને ઠેસ પહોંચી છે. સરકારના પોલીસ દમનના આ કૃત્યને સંસ્થાન સખત શબ્દોમાં વખોડે છે અને ફરીથી આવું દમનકારી કૃત્ય ન થાય અને લોકોની શ્રધ્ધા-આસ્થા-ધાર્મિક લાગણીને ઠેસ ના પહોંચે તેની સરકાર નોંધ લે.
Published at : 04 Sep 2018 09:54 AM (IST)
View More





















