શોધખોળ કરો
3 કિશોર સ્વામીનારાયણ સાધુના કઢંગી હાલતમાં ફોટા પાડવા ઘૂસ્યા ને પછી શું થયું?
1/7

ત્રણમાંથી એકે કબાટનું ડ્રોઅર તોડી જે મળ્યું એ લૂંટી લીધું અને ત્રણે જણા ત્યાંથી ફરાર થઈ ગયા.હોસ્ટેલમાં રહેતા બંને જણા આ કાંડ આચરી 5.15 વાગ્યે પાછા હોસ્ટેલ આવી ગયા અને રીઢા ગુનેગારની જેમ રોજબરોજના કામમાં લાગી ગયા. જોકે પોલીસે સાધુ પાસે નિયમિત આવતા લોકોની તપાસ હાથ ધરી ત્યારે એમને જયની વાત શંકાસ્પદ લાગી હતી. આથી પોલીસે જયની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને એણે હત્યા કરી હોવાનું કબૂલી લીધું હતું.
2/7

આ જોઈને પકડાઈ જવાની બીકે બંને સાથીદારો પણ સ્વામી ઉપર તૂટી પડ્યા અને ડઘાયેલા સ્વામી કશું પણ સમજે તે પહેલાં તો બે જણે એમને છાતીમાં અને પીઠમાં છરીના ઘા માર્યા અને ત્રીજાએ એમનું માથું જોરથી દીવાલમાં અથડાવી દીધું. ગંભીર ઈજાઓને કારણે સ્વામી ત્યાં જ ઢળી પડ્યા.
Published at : 21 Nov 2017 07:09 AM (IST)
View More























