શોધખોળ કરો

Hanuman Jayanati: હનુમાન જંયતીના અવસરે આજે રાશિ મુજબ હનુમંતને અર્પણ કરો આ પદાર્થ, થશે મનોકામનાની પૂર્તિ

આજે 6 એપ્રિલ ગુરુવાર અને હનુમાન જયંતીનો શુભ અવસર છે. હનુમાનજીને કળયુગના જાગૃત અને શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા માનવામાં આવે છે.આજને શુભ અવસરે આપની રાશિ મુજબ હનુમંતને ભોગ લગાવવાથી આપની જિંદગીના દરેક કષ્ટો કષ્ટભંજન હરી લેશે.

Hanuman Jayanati:આજે 6 એપ્રિલ ગુરુવાર અને હનુમાન જયંતીનો શુભ અવસર છે. હનુમાનજીને કળયુગના જાગૃત અને શીઘ્ર પ્રસન્ન થતાં દેવતા માનવામાં આવે છે.આજને શુભ અવસરે આપની રાશિ મુજબ હનુમંતને ભોગ લગાવવાથી આપની જિંદગીના દરેક કષ્ટો કષ્ટભંજન હરી લેશે. જાણીએ બારેય રાશિ મુજબ હનુમંતને પ્રસન્ન કરવાના ઉપાય

મેષ રાશિ

હનુમાન જયંતિ પર - હનુમાન કવચનો પાઠ કર્યા પછી બુંદીના લાડુ ચઢાવો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળશે.

વૃષભ રાશિ

હનુમાન જયંતિ પર - રામચરિતમાનસના પાઠ કર્યા પછી માલપુઆનો ભોગ ધરાવો. માલપુઆ વાનરને પણ ખવડાવો.કામનાની પૂર્તિ થશે

મિથુન રાશિ

હનુમાન જયંતિ પર - હનુમાનજીને ચઢાવેલું પાન ગાયને ખવડાવો. અરણ્ય કાંડનો પાઠ પણ કરો.

કર્ક રાશિ

હનુમાન જયંતિ પર- પંચમુખી હનુમાન કવચનો પાઠ કર્યા પછી પીળા ફૂલ ચઢાવો અને જળ ચઢાવો. આમ કરવાથી હનુમાનજી પ્રસન્ન થશે.

સિંહ રાશિ

હનુમાન જયંતિ પર - બાલકાંડનો પાઠ કરીને કોઈ ગરીબને રોટલી ખવડાવો. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે.

કન્યા રાશિ

હનુમાન જયંતિ પર - સુંદરકાંડના પાઠ કર્યા પછી ઘીના 6 દીવા પ્રગટાવો અને તેના પછી હનુમાનજીને રોટલી ધરાવીને કોઈ ગરીબને પ્રસાદ રૂપે  આપો

તુલા રાશિ

હનુમાન જયંતિ પર - બાલકાંડના પાઠ કર્યા પછી, હનુમાનજીને ચોખાની ખીર ધરાવો અને પછી તેને બાળકોને પ્રસાદ રૂપે વહેચી દો.

વૃશ્ચિક રાશિ

હનુમાન જયંતિ પર - હનુમાનાષ્ટકનો પાઠ કર્યા પછી, ગાયને ગોળ સાથે ચોખા ખવડાવો અને હનુમંતને  સાત ત્રિકોણાકાર ધ્વજ અર્પણ કરો.

ધન રાશિ

હનુમાન જયંતિ પર - અયોધ્યા કાંડનો પાઠ કરીને હનુમાનજીને મધ, લાલ ગુલાબની માળા અને સિંદૂર અર્પણ કરો.

મકર રાશિ

હનુમાન જયંતિ પર - કિષ્કિંધા કાંડના પાઠ કર્યા પછી, હનુમાનજીને લાલ મસૂર અર્પણ કરો અને માછલીઓને ખવડાવો.

કુંભ રાશિ

હનુમાન જયંતિ પર- ઉત્તરકાંડનો પાઠ કર્યા પછી હનુમાનજીને ગળી પુરી  ચઢાવો અને પછી કીડિયારૂ પુરો, જીવનમાં અપાર ખુશીઓનું થશે આગમન

મીન રાશિ

હનુમાન જયંતિ પર - હનુમાન બાહુકનો પાઠ કર્યા પછી, હનુમાન મંદિરની છત પર લાલ રંગનો ધ્વજ લહેરાવવો.તમામ કષ્ટો દૂર થશે અને જીવનમાં સુખ શાંતિનું આગમન થશે.

Aaj nu Panchang 6 April 2023: હનુમાન જંયતીના અવસરે આ શુભ મુહૂર્તમાં કરો પૂજા, જાણો આજનો રાહુકાળ

હનુમાન જયંતીનું શુભ મૂહૂર્ત

આ વર્ષે ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિ 05 એપ્રિલે સવારે 09.19 કલાકે શરૂ થશે અને 06 એપ્રિલે સવારે 10.04 કલાકે પૂર્ણ થશે. હનુમાન જયંતી 06 એપ્રિલે એટલે કે આજે ઉજવવામાં આવશે.સવારે 06:06 થી 07:40 સુધી, ત્યારબાદ સવારે 10:49 થી 12:23 થી બપોરે 1:58 સુધી. આ દિવસે સાંજના સમયે પણ શુભ સમય રહેશે.

આજનું નક્ષત્ર

પંચાંગ મુજબ 6 એપ્રિલ 2023 ના રોજ હસ્ત નક્ષત્ર રહેશે. હસ્ત નક્ષત્ર એ આકાશનું 13મું નક્ષત્ર છે. તેનો સ્વામી ગ્રહ બુધ છે. હસ્ત નક્ષત્રમાં જન્મેલા લોકો શાંત અને નમ્ર સ્વભાવના હોય છે. હસ્ત નક્ષત્રનો અર્થ થાય છે હાથ, હસ્ત નક્ષત્રના દેવતા સવિતા છે.કન્યાના 10 અંશથી 23 અંશ સુધીના નક્ષત્રને હસ્ત કહેવાય છે. હસ્ત નક્ષત્રનો અર્થ થાય છે ખુલ્લી મુઠ્ઠી અથવા આશીર્વાદ આપનાર હાથ.

આજનો રાહુકાળ

પંચાંગ અનુસાર, 6 એપ્રિલ, 2023, ગુરુવારે રાહુકાલ બપોરે 1.58 થી 3.32 સુધી રહેશે. રાહુકાલમાં શુભ કાર્ય કરવું વર્જિત માનવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit Live: કોબામાં જૈન મ્યુઝિયમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન
PM Modi Gujarat Visit Live: કોબામાં જૈન મ્યુઝિયમનું PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, 2 હજારથી વધુ પ્રાચીન શિલ્પ-કલા સામગ્રીનું પ્રદર્શન
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
રાજ્યસભામાં OBC અનામત પર વિવાદ, ભાજપ સાંસદે કહ્યું- 'મુસ્લિમોને OBCમાંથી બહાર કરો'
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
Embed widget