શોધખોળ કરો

Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ

Health Alert: આવતી કાલથી એટલે કે 13 ઓગસ્ટથી શ્રાવણ માસ શરૂ થઇ રહ્યો છે. જો આપ આ 30 દિવસ ઉપવાસ કરવાના હો તો આ ફૂડને ડાયટમાં અચૂક ફોલો કરો. જેથી વીકનેસની સમસ્યાથી બચી શકાય

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • શ્રાવણ માસના ઉપવાસમાં નબળાઈ ટાળવા હેલ્ધી ડાયટ અપનાવો.
  • નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટ રાખે, ત્વરિત ઊર્જા આપે છે.
  • સંતરાનો રસ રોગપ્રતિકારક શક્તિ અને ત્વચાને સુધારે છે.
  • ટામેટા-કાકડી શરબત, લસ્સી પોષણ અને તાજગી આપે છે.

Health:હવે ગણતરીના દિવસો બાદ શ્રાવણ માસની શરૂઆત થતાં વ્રત અને ઉપવાસ શરૂ થઇ જશે.   કેટલાક લોકો આખો મહિનો ઉપવાસ કરે છે. જો કે 30 દિવસ ઉપવાસ કરવાથી ઘણી વખત વીકનેસ આવી જાય છે. તો  આપનો પણ શ્રાવણ માસમાં  ઉપવાસ કરવાનો પ્લાન હોય તો આ ડાયટ પ્લાનને અનુસરો. આ હેલ્ધી અને નેચરલ ફૂડને ડાયટમા સામેલ કરવાથી આપ નિરોગી રહીને શ્રાવણ માસના ઉપવાસ કરી શકશો. આ ડાયટ પ્લાનથી ઉપવાસ દરમિયાન પણ આપની  ઇમ્યૂનિટી પણ બની રહે છે.  તો જો આપ શ્રાવણ માસમાં ઉપવાસ કરી રહ્યાં છો તો  આ  4 ડ્રિન્કના સેવનને રૂટીન ડાયટમાં સામેલ કરો.

નારિયેળ પાણી:વ્રત દરમિયાન જરૂરી છે કે, આપ શરીરને હાઇડ્રેટ રાખો. જેના માટે આપની મદદ નારિયેળ પાણી કરશે, નારિયેળ પાણી થકાવટથી દૂર રાખવાની સાથે ગરમીથી પણ બચાવે છે. નારિયેળ પાણી ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તો વ્રત દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા નારિયેળ પાણી અવશ્ય પીવો.

સંતરાનું જ્યુસ :સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે. સંતરા એન્ટીઓક્સિડન્ટ હોવાની સાથે વિટામિનથી ભરપૂર છે. આપ વ્રતમાં પણ આ જ્યુસ પી શકો છો. જે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે તેમજ ઇમ્યૂનિટી બૂસ્ટર છે.

ટામેટાં અને કાકડીનું શરબત પીવો:વ્રતમાં આપ કાકડી અને ટામેટાનું પણ શરબત પી શકો છો. તેને તૈયાર કરવા માટે આપ ટામેટા અને કાકડીના નાના-નાના પીસ કરી લો. તેમાં સિંઘા નમક નાખીને તેનું સેવન કરો. તેના આપને ફાયદો થશે. પેટ ભરેલું રહશે અને ભૂખ પણ નહીં સતાવે. ટામેટામાં મોજૂદ વિટામીન-સી અને ઇ એન્ટીઓક્સિડન્ટ, પોટેશિયમ શરીરને જરૂરી પોષણ આપે છે.

લસ્સી: લસ્સીનું સેવન આપ વ્રત દરમિયાન કરી શકો છો. જુદી જુદી ફ્લેવરની લસ્સી સ્વાદની સાથે આપનું સ્વાસ્થ્ય પણ જાળવશે. તેનાથી એનર્જી મળશે અને શરીરમાં તાજગી બની રહેશે. ગરમીમાં તો તે વધુ ફાયદાકારક છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.                

Frequently Asked Questions

શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન કયા પીણાંનું સેવન કરવું જોઈએ?

શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન નારિયેળ પાણી, સંતરાનું જ્યુસ, ટામેટાં અને કાકડીનું શરબત, તેમજ લસ્સી જેવા પીણાંનું સેવન કરી શકાય છે. આ પીણાં શરીરને હાઇડ્રેટેડ રાખીને એનર્જી પૂરી પાડે છે.

વ્રત દરમિયાન નારિયેળ પાણી પીવાના શું ફાયદા છે?

નારિયેળ પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે, થકાવટ દૂર કરે છે અને ગરમીથી બચાવે છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી પણ પૂરી પાડે છે.

સંતરાનું જ્યુસ વ્રત દરમિયાન શા માટે પીવું જોઈએ?

સંતરાનું જ્યુસ ચહેરા પર નિખાર લાવે છે અને વિટામિનથી ભરપૂર છે. તે ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે પણ કામ કરે છે.

ટામેટાં અને કાકડીનું શરબત પીવાથી શું લાભ થાય છે?

આ શરબત પીવાથી પેટ ભરેલું રહે છે અને ભૂખ ઓછી લાગે છે. ટામેટાંમાં વિટામીન-સી, ઇ, એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ જેવા પોષકતત્વો હોય છે.

શ્રાવણ માસના ઉપવાસ દરમિયાન નબળાઈથી બચવા શું કરવું?

નબળાઈથી બચવા માટે હેલ્ધી અને નેચરલ ફૂડનો ડાયટ પ્લાન અનુસરવો જોઈએ. આ ડાયટ પ્લાન ઇમ્યૂનિટી પણ જાળવી રાખે છે.

Advertisement

ટોપ સ્ટોરી

Modi-Xi Meeting: 5:45 વાગ્યે PM મોદીને મળશે શી જિનપિંગ, કુંડળીના સંકેતથી સમજો દ્વીપક્ષીય વાતચીત
Modi-Xi Meeting: 5:45 વાગ્યે PM મોદીને મળશે શી જિનપિંગ, કુંડળીના સંકેતથી સમજો દ્વીપક્ષીય વાતચીત
Ganesh Chaturthi 2026:15 સપ્ટેમ્બરે પણ ચતુર્થી તિથિ તો આ દિવસે કરી શકાય ગણેશ સ્થાપન? જાણો નિયમ
Ganesh Chaturthi 2026:15 સપ્ટેમ્બરે પણ ચતુર્થી તિથિ તો આ દિવસે કરી શકાય ગણેશ સ્થાપન? જાણો નિયમ
16 સપ્ટેમ્બરે બની રહ્યો છે નવપંચમ યોગ, 4 રાશિના જાતક માટે શુભ સમય, જાણો કઇ છે લકી રાશિ
16 સપ્ટેમ્બરે બની રહ્યો છે નવપંચમ યોગ, 4 રાશિના જાતક માટે શુભ સમય, જાણો કઇ છે લકી રાશિ
Today's Horoscope: સિંહ અને ધન રાશિ સહિત આ 2 રાશિઓને શનિવારે મળશે સારા સમાચાર, જાણો રાશિફળ
Today's Horoscope: સિંહ અને ધન રાશિ સહિત આ 2 રાશિઓને શનિવારે મળશે સારા સમાચાર, જાણો રાશિફળ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રોફેસરોની સપ્લાય કોન્ટ્રાક્ટરો કરશે ?
Hun To Bolish : હું તો બોલીશ : અછત કે દુષ્કાળ ?
Geniben Thakor Statement : ગુજરાત કોંગ્રેસના પ્રભારીના પ્રવાસ વચ્ચે ગેનીબેન ઠાકોરનું મોટું નિવેદન
Vadodara Rain : વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી!, શહેરમાં છવાયો અંધારપટ્ટ
Ambalal Patel Prediction: ડિસેમ્બરમાં 3 વાવાઝોડાનું અનુમાન! ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાત હવામાન વિભાગની નવી આગાહી: 7 દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ, જુઓ અપડેટ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ: આજે 60 તાલુકામાં મેઘમહેર, આગામી 3 દિવસ 20 જિલ્લામાં તૂટી પડશે વરસાદ
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
BRICS સમિટમાં ભારત-ચીન સંબંધો પર મોટો વળાંક: પીએમ મોદી સામે જિનપિંગે શું પ્રસ્તાવ મૂક્યો?
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
વડોદરા અને અમદાવાદમાં મેઘરાજાની એન્ટ્રી, વીજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડ્યો
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
નવો ફોલ્ડેબલ iPhone Duo ભારતમાં આટલો મોંઘો કેમ? US કરતાં ₹1 લાખ વધુ કિંમત પાછળનું સાચું ગણિત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
BRICS Summit 2026: બ્રિક્સના તમામ પ્રસ્તાવ મંજૂર, PM મોદીની જાહેરાત
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી
ગુજરાત અને મહારાષ્ટ્ર પર ભયંકર વાવાઝોડાનો ખતરો: ઈસરોએ આપી સૌથી મોટી હાઈ એલર્ટ ચેતવણી
Ambalal Patel: વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
વાવાઝોડા અને ભારે વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
Embed widget