શોધખોળ કરો

Angarak Yog 2022: 10 ઓગસ્ટ સુધી બની રહેલા આ અંગારક યોગના કારણે આ રાશિના લોકોને થશે હાનિ

હાલ મેષ રાશિમાં બે મહત્વપૂર્ણ ગ્રહો એકસાથે બેઠા છે. રાહુ અને મંગળની યુતિ આ સમયે મેષ રાશિમાં છે. જેના કારણે આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

Angarak Yog 2022: હાલ મેષ રાશિમાં બે મહત્વપૂર્ણ ગ્રહો એકસાથે બેઠા છે.  રાહુ અને મંગળની યુતિ આ સમયે  મેષ રાશિમાં  છે. જેના કારણે આ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

અંગારક યોગને જ્યોતિષમાં ખતરનાક યોગ માનવામાં આવે છે. તેનું નામ જ લોકો ભય અનુભવે છે.  અંગારક યોગ ત્યારે બને છે જ્યારે પાપ ગ્રહ રાહુ અને મંગળની યુતિ બને છે. આ યુતિ હાલ મેષ રાશિમાં બની છે. . મેષ રાશિમાં બનેલો અંગારક યોગ તમામ રાશિના લોકોને પ્રભાવિત કરશે, પરંતુ  કેટલીક રાશિ પર તેની વધુ અસર થશે જેને આ સમય એટલે 10 ઓગસ્ટ સુધી ખૂબ કાળજી રાખવાની જરૂર છે.જાણીએ કઇ રાશિ પર તેની વધુ અસર થશે.

અંગારક યોગ ક્યારે બને છે?

મેષ રાશિમાં અંગારક યોગ 27 જુને સર્જોયો અને આ  યોગ 10 ઓગસ્ટ 2022 સુધી રહેશે. ખાસ વાત એ છે કે આ સમયે ક્રૂર ગ્રહ શનિની ત્રીજી દૃષ્ટિ પણ મેષ રાશિ પર રહે છે. જેના કારણે અંગારક યોગની અસર વધશે. શનિની ત્રીજી દૃષ્ટિ 12 જુલાઈ 2022 સુધી મેષ રાશિ પર રહેશે. જ્યારે પાપ ગ્રહ રાહુ અને મંગળની યુતિ બને છે. ત્યારે અંગારક યોગ બને છે. આ આ યુતિ હાલ મેષ રાશિમાં બની છે.

1 ઓગસ્ટે સૌથી નજીક હશે રાહુ મંગળ

મેષ રાશિમાં બનેલા અંગારક યોગ દરમિયાન પાપ ગ્રહ રાહુ અને ગ્રહોનો અધિપતિ મંગળ સૌથી નજીક આવશે. આ દરમિયાન ખાસ કાળજી લેવી જરૂરી છે.

આ ચાર રાશિને કાળજી લેવાની જરૂર

વૃષભ

 વૃષભ રાશિના જાતકોએ 10 ઓગસ્ટ, 2022 સુધી ખાસ ધીરજ રાખવી પડશે. વાણીમાં ખામીના કારણે સંબંધો બગડી શકે છે. દુશ્મનો સક્રિય થઈ શકે છે. નોકરીમાં મુશ્કેલી આવી શકે છે.

કન્યા

 કન્યા રાશિના જાતકોએ પૈસા અને સ્વાસ્થ્યની બાબતમાં સાવધાની રાખવી પડશે. મહત્વપૂર્ણ કાર્યોમાં નિર્ણય લેવામાં મુશ્કેલી આવી શકે છે. સંબંધો પર અસર પડી શકે છે. આ સમય દરમિયાન દલીલો ટાળવાનો પ્રયાસ કરો.

કુંભ

 કુંભ રાશિના લોકોએ પોતાના સ્વભાવનું ધ્યાન રાખવું પડશે. કોઈનો અનાદર ન કરો. વિવાહિત જીવનમાં પણ મુશ્કેલી આવી શકે છે. ટીકાથી  સાંભળવું પડશે.

મીન

 મીન રાશિવાળા જાતકે  ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો. આ સમય દરમિયાન, બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચ થઈ શકે છે. વિવાદોમાં ન પડો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા પર અમલ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rahul Gandhi In Gujarat : ગુજરાત આવેલા રાહુલને નેતાઓએ શું કરી ફરિયાદ? રાહુલે શું આપી ખાતરી?PM Modi's Interesting Conversations With Lakhpati Didis:  PM મોદીએ લખપતિ દીદી સાથે શું કરી વાત?Kutch Murder Case : મહિલા દિવસે જ ગુજરાતમાં યુવતીની હત્યા | કોણે અને કેમ કરી હત્યા?PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
2027ની વિધાનસભા ચૂંટણીને જોતા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા, 33 જિલ્લામાં કરશે પ્રવાસ
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
Rahul Gandhi: રાહુલ ગાંધીએ રોકડું પરખાવ્યું, કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરતા નેતાઓને ઘર ભેગા કરવા પડશે
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન,  લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
PM Modi in Navsari:દેશમાં પહેલી વખત મહિલાઓએ સંભાળી PMની સુરક્ષાની કમાન, લખપતિ દીદીઓ સાથે કર્યો સંવાદ
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
Women's Day પર દિલ્હીની મહિલાઓને ભેટ, મહિલા સમૃદ્ધિ યોજના લાગુ, હવે દર મહિને મળશે 2500 રૂપિયા
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
International Women's Day 2025 : મહિલા દિવસ પર PM મોદીએ શક્તિને કર્યાં સલામ અને સોંપી આ મહત્વની જવાબદારી
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Rajasthan: 'પાન મસાલામાં કેસર' હોવાના દાવાને લઈને શાહરૂખ, અજય અને ટાઇગર શ્રોફની મુશ્કેલી વધી, ફટકારવામાં આવી નોટિસ
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Gandhinagar: હોળી પર વતન જતા લોકોને નહીં પડે કોઈ અગવડ,એસટી નિગમ દોડવશે 1200 એકસ્ટ્ર બસો
Mahila Samriddhi Yojana:  આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Mahila Samriddhi Yojana: આ યોજના હેઠળ કઇ મહિલાને મળશે 2500 રૂપિયાનો લાભ, જાણો શું છે લાભાર્થીના માપદંડ
Embed widget