શોધખોળ કરો

New Year 2024: નવુ વર્ષ શરૂ થતાં પહેલા કરી લો આ ખાસ કામ, વર્ષ 2024 માં થશે ખુબ પ્રગતિ

નવું વર્ષ આવે તે પહેલા તમારા ઘર કે દુકાનમાંથી બિનજરૂરી કચરો, તૂટેલી મૂર્તિઓ, બંધ થયેલી ઘડિયાળ, તૂટેલા કૉમ્પ્યુટર કે તૂટેલા અરીસા જેવી વસ્તુઓ દૂર કરો

Happy New Year 2024: વર્ષ 2024 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આવનારું વર્ષ તેમના જીવનમાં ખુશીઓ અને સમૃદ્ધિ લઈને આવે. નવા વર્ષમાં દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય તો નવું વર્ષ શરૂ થાય તે પહેલા કેટલાક ખાસ કામ કરો. નવું વર્ષ શરૂ થાય તે પહેલાં, તમે તમારા જીવનમાં કેટલાક ફેરફારો કરીને તમારા નવા વર્ષને ખુશ કરી શકો છો. વર્ષ 2023 શરૂ થાય તે પહેલા તમારે તમારા જીવનમાં કયા ફેરફારો કરવા જોઈએ તે જાણો.

નવું વર્ષ શરૂ થાય તે પહેલા કરી લો આ ખાસ કામ 
નવું વર્ષ આવે તે પહેલા તમારા ઘર કે દુકાનમાંથી બિનજરૂરી કચરો, તૂટેલી મૂર્તિઓ, બંધ થયેલી ઘડિયાળ, તૂટેલા કૉમ્પ્યુટર કે તૂટેલા અરીસા જેવી વસ્તુઓ દૂર કરો. એવું માનવામાં આવે છે કે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી પ્રગતિ અટકે છે અને ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. તે દરેક કામમાં અડચણો ઉભી કરે છે. તેથી નવું વર્ષ શરૂ થાય તે પહેલા તમારા ઘરમાંથી આ વસ્તુઓ કાઢી નાખો.

નવા વર્ષના પહેલા દિવસે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા ચિત્ર લગાવો. આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી જીવનમાં ખુશીઓ આવે છે. જો તમે વેપાર કરો છો, તો વર્ષની શરૂઆતના એક દિવસ પહેલા દુકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર યમકિલક યંત્ર સ્થાપિત કરો. તેનાથી નકારાત્મક ઉર્જા કાર્યસ્થળમાં પ્રવેશતી અટકાવે છે અને જીવનમાં પ્રગતિ લાવે છે.

લોકો દિવાળીના દિવસે જ ઘરમાં લક્ષ્મી-ગણેશની મૂર્તિ સ્થાપિત કરે છે અને ખરીદી કરે છે, પરંતુ તમે તમારા નવા વર્ષની શરૂઆતમાં લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ ઘરે સ્થાપિત કરી શકો છો. તેનાથી નવા વર્ષની શરૂઆત ખૂબ જ શુભ થાય છે. નવા વર્ષ પર લક્ષ્મી અને ગણેશની તસવીર એકસાથે લગાવવાથી તેમના આશીર્વાદ મળે છે.

જો તમારી પાસે ઘરમાં ટેબલ, સોફા કે ખુરશી જેવું કોઈ તૂટેલું ફર્નિચર હોય તો તેને નવા વર્ષ પહેલા ઘરની બહાર કાઢી લો. એવું માનવામાં આવે છે કે ખરાબ ફર્નિચર ઘરમાં ખરાબ નસીબ અને નકારાત્મક ઉર્જા લાવે છે. ઘરનું ફર્નિચર હંમેશા સંપૂર્ણ સ્થિતિમાં હોવું જોઈએ.

વર્ષની શરૂઆત પહેલા જ તમારા ઘરમાં પિરામિડ સ્થાપિત કરો. એવું માનવામાં આવે છે કે ઘર અથવા દુકાનમાં પિરામિડ રાખવાથી સકારાત્મકતા આવે છે અને વેપારમાં પણ ફાયદો થાય છે. એવું માનવામાં આવે છે કે પિરામિડની અસર આસપાસની વસ્તુઓ પર સકારાત્મક અસર કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે એબીપી અસ્મિતા ન્યૂઝ કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં 'ટેન્કર રાજ' ?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બાબા
Hun To Bolish : હું તો બોલીશ : યુવાન બેકાર, સિનિયર સિટીઝનને નોકરી !
Ambalal Patel Prediction : રાજ્યમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Surat News: ભાજપના વધુ એક ધારાસભ્યએ લગાવ્યો સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારનો આરોપ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
હરિદ્વાર: માનસા દેવીના પગપાળા માર્ગ પર મચી નાસભાગ, 7 લોકોના મોત, અનેક ઘાયલ
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
આજે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ,વડગામમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
તમારા ખાતામાં આ દિવસે આવી શકે છે કિસાન યોજનાનો 20મો હપ્તો,જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટીમ ઈન્ડિયા માટે તારણહાર બન્યા ગિલ અને રાહુલ, 311 રનની લીડ ઘટીને માત્ર 137 રહી; જાણો ચોથા દિવસના તમામ અપડેટ
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ટેકઓફ થતાં જ નિકળવા લાગ્યો ધુમાડો...એરપોર્ટ પર પ્લેનના લેન્ડિંગ ગિયરમાં લાગી આગ, 179 પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
ધીમે ધીમે પાણીમાં ડૂબી રહ્યા છે દુનિયાના આ શહેરો,લીસ્ટમાં ભારતનું આ સીટી પણ સામેલ
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
Hariyali Trij 2025: શું હરિયાળી ત્રીજ વ્રત દરમિયાન ચા પી શકાય?
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
વાવાઝોડા જેવો વરસાદ! ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ: ક્યાંક ભારે, ક્યાંક અતિભારે; જાણો તમારા જિલ્લામાં કેવા વાદળો ઘેરાશે
Embed widget