શોધખોળ કરો
Makar Sankranti 2026: રાશિ મુજબ કરો આ પદાર્થનું દાન, સુખ સમૃદ્ધિમાં થશે વધારો
Makar Sankranti 2026: મકર સંક્રાંતિના શુભ અવસરે રાશિ મુજબ દાન કરવાથી પુણ્યફળ વધે છે અને ગ્રહદોષ શાંત થાય છે એવી માન્યતા છે. જાણો તમારી રાશિ મુજબ કઈ વસ્તુનું દાન કરવું લાભદાયક રહેશે, તે જાણીએ
પ્રતીકાત્મક તસવીર
1/12

મેષ- મેષ રાશિના જાતકે મકર સંક્રાંતિમાં તલ, ગોળ, લાલ કપડાનું દાન કરવું જોઇને જેનાથી આત્મવિશ્વાસ અને કારકિર્દીમાં પ્રગતિ થશે.
2/12

વૃષભ- વૃષભ રાશિના જાતકે મકર સંક્રાંતિમાં ચોખા, સફેદ કપડા, દૂધનું દાન કરવું જોઇએ, જેનાથી પરિવારના સુખમાં વધારો થશે
Published at : 09 Jan 2026 02:06 PM (IST)
આગળ જુઓ
Advertisement




















