શોધખોળ કરો

Janmashtami 2023: કૃષ્ણજન્માષ્ટમીના અવસરે અચૂક કરો આ મંત્રનો જાપ, દરેક ઇચ્છા થશે પૂર્ણ

ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળ મળે છે.

Janmashtami 2023: જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક સરળ અને અસરકારક મંત્રોનો જાપ કરી શકો છો. આવો જાણીએ આ મંત્ર.

હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જન્માષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 6 સપ્ટેમ્બર 2023, બુધવારે ઉજવવામાં આવશે.

કૃષ્ણાજન્માષ્ટીએ કરો આ મંત્રોના જાપ

ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળ મળે છે.

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ હે નાથ નારાયણ વાસુદેવા

આને ભગવાન કૃષ્ણનો સૌથી સરળ અને અસરકારક મંત્ર માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી તેમના પર ભગવાન કૃષ્ણની  કૃપા વરસે છે.  ભગવાન પોતે આ મંત્રનો જાપ કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે.

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે

જો કોઈ વ્યક્તિએ આધ્યાત્મિક ઉચાઇ પ્રાપ્ત કરવી હોય અને મનને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન કરવું હોય તો  આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પણ ભગવાન કૃષ્ણના સૌથી સરળ મંત્રોમાંથી એક છે.

 ગોવલ્લભાય સ્વાહા

જન્માષ્ટમીના અવસર પર સાત અક્ષરોના આ સરળ મંત્રનો જાપ કરવાથી સાધકને પૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્ર

ઓમ દેવિકાનંદનય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્”

આ મંત્ર મનને શાંતિ આપે છે, દુઃખને દૂર કરે છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમી પર આ મંત્રનો જાપ અવશ્ય કરવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: સોમવારે ભગવાન મહાદેવની કૃપાથી આ રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન; જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Rashifal: લગ્ન,કારકિર્દી અને નાણાકીય બાબતો વિશે શું કહે છે તમારી રાશિ? જાણો આજનું રાશિફળ
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
Hanuman Jayanti 2026 Date And Time: હનુમાન જયંતી ક્યારે? નોટ કરો તારીખ અને પૂજાનું શુભ મૂહૂર્ત
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર
શનિવારનો દિવસ પુષ્ય નક્ષત્રના કારણે અતિ શુભ, આ ચમત્કારી ઉપાયથી જીવનની સઘળી સમસ્યા થશે દૂર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
Umreth By Election : ઉમરેઠના ભાજપ ઉમેદવાર હર્ષદ પરમાર પિતાને યાદ કરતા થયા ભાવુક
Amit Shah on naxalism: આદિવાસીઓ માટે વિકાસ કેમ નથી? અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ
PM Modi Gujarat Visit: PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, 19 હજાર 806 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપશે ભેટ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
PBKS vs GT Playing 11: IPLમાં આજે પંજાબ સામે ટકરાશે ગુજરાત , જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઈંગ-11
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
જૂનો ફોન નંબર બંધ થતા નથી થઈ રહ્યો LPG ગેસ સિલિન્ડર બુક, મિનિટોમાં અપડેટ કરો નવો નંબર
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી ભાઈ-બહેનના મોત, બહેનને બચાવવા જતા ભાઈ પણ ડૂબ્યો
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
1 એપ્રિલથી બદલાઈ રહ્યું છે ઈન્કમ ટેક્સનું ગણિત, તમારી સેલેરી સ્ટ્રક્ચર પર પડી શકે છે અસર
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
IPL 2026: રાજસ્થાને ચેન્નાઈને 8 વિકેટે કચડી નાખ્યું, વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં ફટકારી તોફાની ફિફ્ટી!
ટ્રમ્પની નાકાબંધી તોડી તેલ ટેન્કર ક્યુબા પહોંચાડ્યું, રશિયાએ કહ્યું- 'મિત્રની મદદ કરવી ફરજ'
ટ્રમ્પની નાકાબંધી તોડી તેલ ટેન્કર ક્યુબા પહોંચાડ્યું, રશિયાએ કહ્યું- 'મિત્રની મદદ કરવી ફરજ'
Embed widget