શોધખોળ કરો

Janmashtami 2023: કૃષ્ણજન્માષ્ટમીના અવસરે અચૂક કરો આ મંત્રનો જાપ, દરેક ઇચ્છા થશે પૂર્ણ

ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળ મળે છે.

Janmashtami 2023: જન્માષ્ટમીનો તહેવાર ભગવાન શ્રી કૃષ્ણની જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તમે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણના કેટલાક સરળ અને અસરકારક મંત્રોનો જાપ કરી શકો છો. આવો જાણીએ આ મંત્ર.

હિન્દુ ધર્મમાં કૃષ્ણ જન્માષ્ટમીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર મુખ્યત્વે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. જન્માષ્ટમીનો તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે. આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 6 સપ્ટેમ્બર 2023, બુધવારે ઉજવવામાં આવશે.

કૃષ્ણાજન્માષ્ટીએ કરો આ મંત્રોના જાપ

ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળ મળે છે.

શ્રીકૃષ્ણ ગોવિંદ હરે મુરારિ હે નાથ નારાયણ વાસુદેવા

આને ભગવાન કૃષ્ણનો સૌથી સરળ અને અસરકારક મંત્ર માનવામાં આવે છે. આ મંત્રનો જાપ કરવાથી તેમના પર ભગવાન કૃષ્ણની  કૃપા વરસે છે.  ભગવાન પોતે આ મંત્રનો જાપ કરીને પોતાના ભક્તની રક્ષા કરે છે.

હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે હરે

જો કોઈ વ્યક્તિએ આધ્યાત્મિક ઉચાઇ પ્રાપ્ત કરવી હોય અને મનને ભગવાન કૃષ્ણની ભક્તિમાં લીન કરવું હોય તો  આ મંત્રનો જાપ કરવો જોઈએ. આ પણ ભગવાન કૃષ્ણના સૌથી સરળ મંત્રોમાંથી એક છે.

 ગોવલ્લભાય સ્વાહા

જન્માષ્ટમીના અવસર પર સાત અક્ષરોના આ સરળ મંત્રનો જાપ કરવાથી સાધકને પૂર્ણ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

શ્રી કૃષ્ણ ગાયત્રી મંત્ર

ઓમ દેવિકાનંદનય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો કૃષ્ણઃ પ્રચોદયાત્”

આ મંત્ર મનને શાંતિ આપે છે, દુઃખને દૂર કરે છે. આવી સ્થિતિમાં જન્માષ્ટમી પર આ મંત્રનો જાપ અવશ્ય કરવો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા

વિડિઓઝ

Silver Price All Time High : ચાંદીનો ભાવ પહોંચ્યો ઓલટાઈમ હાઈ, કેટલો થયો ભાવ?
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ બુટલેગર
Hun To Bolish : હું તો બોલીશના અહેવાલની અસર, રાજકોટમાં મળી આવ્યા 'ગોગો' પેપર
Hun To Bolish : હું તો બોલીશ : ગંજેડીનો 'ગોગો' બંધ કરો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather Update: ડિસેમ્બરની આ તારીખથી ફરી માવઠાનું સંકટ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
કચ્છની ઉજ્જડ જમીન પર બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ, ચંદ્ર પરથી પણ જોવા મળશે તેની ઝલક
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
રાજકોટના આ ગામમાં એક સાથે 30 ગાયોના મોત થતા હાહાકાર, અધિકારીઓ થયા દોડતા
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
ફિલિપાઇન્સની રાજધાનીમાં ભીષણ આગ, 500થી વધુ મકાન બળીને ખાક, પરિવાર થયા બેઘર
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
OLA, Bajaj, અને Ather ની બાદશાહત ખતમ! ઇલેક્ટ્રિક સ્કૂટર વેંચાણમાં આ કંપની બની નંબર વન
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
Match Fixing:મેચ ફિક્સિંગના ગુનામાં શું થઇ શકે છે સજા? ભારતીય દંડ સંહિતાની કઈ કલમો થાય છે લાગૂ?
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
પાકિસ્તાનનો ચોંકાવનારો નિર્ણય, 1947 પછી પહેલીવાર બાળકોને શીખવવામાં આવશે સંસ્કૃત, શાળાઓમાં મળશે ગીતા જ્ઞાન
Embed widget