શોધખોળ કરો

Vastu Tips for Wealth: આર્થિક તંગી દૂર કરવા વાસ્તુ અનુસાર કરો આ 4 ઉપાય, મા લક્ષ્મીની થશે વિશેષ કૃપા

Vastu Tips for Wealth: વાસ્તુ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બને તો આપણા જીવનમાં અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે સાથે જ ગરીબીને નોતરે છે અને જે ઘરમાં બરકત નથી રહેતી

Vastu Tips for Wealth: વાસ્તુ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો આપણું ઘર કે કાર્યસ્થળ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ન બને તો આપણા જીવનમાં અનેક મુશ્કેલી સર્જાઇ શકે છે  સાથે જ ગરીબીને નોતરે છે અને જે ઘરમાં બરકત નથી રહેતી. ત્યાંથી માતા લક્ષ્મીનો વાસ થતો નથી.  બીજી તરફ જો ઘર વાસ્તુશાસ્ત્ર દ્વારા બનાવવામાં આવ્યું હોય તો તે ઘરમાં હંમેશા આશીર્વાદ બની રહે છે. ઉપરાંત, ત્યાં હંમેશા ધનના દેવતા કુબેરનો વાસ રહે છે.

વાસ્તુશાસ્ત્રમાં કેટલાક આવા નાના ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેના દ્વારા ઘરની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે. વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોનું કહેવું છે કે, આ ઉપાયોની મદદથી આર્થિક સંકટને ખૂબ જ જલ્દી દૂર કરી શકાય છે. કહેવાય છે કે આ ઉપાયોથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. આ વાસ્તુ નુસખાઓ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આવો જાણીએ કયા છે આ ઉપાયો...

ઘણા લોકોના ઘરમાં ફળો અને ખાદ્યપદાર્થો આ રીતે સડતા રહે છે. કહેવાય છે કે આવી સ્થિતિને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચય થાય છે અને ધનનું આગમન બંધ થઈ જાય છે. તેથી તમારા ઘરમાં જે પણ સડેલી ખાદ્ય સામગ્રી છે તેને બહાર કાઢવાનો પ્રયાસ કરો અને ત્યારબાદ ઘરમાં તે જ વસ્તુઓ લાવો જેની જરૂરૂ  હોય .

પીળો રંગ પૂર્વ બાજુની દિવાલ પર હોવો જોઈએ

વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાની દીવાલ પર પીળો રંગ હોવો જોઈએ. એવું કહેવાય છે કે આ દિશામાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા વહે છે અને દીવાલ પર પીળો રંગ  શુભતાનો સંકેત  છે, તેનાથી   ધનનું આગમન થાય છે. તો ઘરની કે છે. તો ઘરની પૂર્વ દિવાલને પીળા રંગથી રંગવાનો આગ્રહ રાખો, તે ખૂબ અસરકારક માનવામાં આવે છે.

દરવાજા પર લાલ દોરી બાંધો

એવું માનવામાં આવે છે કે, દરવાજા પર લાલ દોરી લગાવવી એ ખૂબ જ શુભ અને સરળ ઉપાય છે. આ સરળ ઉપાય કરવાથી ઘરમાં ધનનો વરસાદ થઈ શકે છે. દરવાજાની જમણી બાજુએ લાલ દોરી બાંધવીને આપ લક્ષ્મીની કૃપા મેળવી શકો છો.

ધનના આગમનના નાના અવસરને અવોઇડ ન કરો

એવું માનવામાં આવે છે કે જ્યારે ઘરમાં ધન આવવાની શરૂઆત થાય છે, ત્યારે ધીમે-ધીમે પૈસા ઘરમાં પ્રવેશતા જાય છે. કહેવાય છે કે જે લોકો ઓછા પૈસા જોઈને નનૈયો ભણે છે.  તેમને અપાર સંપત્તિ નથી મળતી. તેથી ઓછા પૈસા આનંદથી સ્વીકારતા શીખો. નિષ્ણાતોનું કહેવું છે કે આનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ જળવાઈ રહે છે અને ઘરમાં ધન પ્રાપ્તિના અન્ય શુભ અવસરો પ્રાપ્ત થતાં રહે છે. .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget