શોધખોળ કરો

Dhanteras 2022: ધનતેરસના દિવસે આ એક સફેદ વસ્તુ અચૂક ખરીદો,મનાય છે શુભ, દ્રરિદ્રતા થશે દૂર

Namak na Upay: ધનતેરસના દિવસે કરવામાં આવેલ ઉપાયો ધન, સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

Dhanteras 2022 Upay:ધનતેરસના દિવસે કરવામાં આવેલ ઉપાયો ધન, સુખ અને સમૃદ્ધિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાયો કરવાથી ઘરમાંથી આર્થિક સંકડામણ દૂર થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.

ઓક્ટોબર, રવિવારે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસને ધન ત્રયોદશી અને ધન્વંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ દિવસે આયુર્વેદિક ચિકિત્સાના પિતા ધન્વંતરિ દેવ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા હતા.

જ્યારે ધન્વંતરિ દેવ સમુદ્ર મંથનમાંથી પ્રગટ થયા, તે સમયે તેમના હાથમાં અમૃત ભરેલો કલશ હતો. આ કારણોસર, ધન તેરસના દિવસે વાસણો ખરીદવાની પરંપરા છે. ધનતેરસના દિવસથી દિવાળીની શરૂઆત થાય છે. ધનતેરસના દિવસે ધન અને સમૃદ્ધિ માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. આમાં મીઠાનો ઉપાય ખૂબ અસરકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ આ ઉપાય વિશે.

ધનતેરસ પર મીઠાના ઉપાય

ધનતેરસના દિવસે મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે ઘરમાં મીઠાનું નવું પેકેટ લાવો. તે દિવસે દરેક વસ્તુમાં નવા પેકેટના મીઠાનો જ ઉપયોગ કરો. એવું માનવામાં આવે છે કે તેનાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે.

ઘરના પૂર્વ અને ઉત્તર ખૂણામાં કાચના બાઉલમાં થોડું મીઠું નાખો. એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે આવું કરવાથી ગરીબી દૂર થાય છે અને સંપત્તિના નવા રસ્તા ખુલે છે.

આ દિવસે ખાસ કરીને ઘરમાં માત્ર મીઠાના પાણીથી લૂછવું જોઈએ. તેનાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.

જો પતિ-પત્નીના વૈવાહિક સંબંધોમાં તિરાડ આવતી હોય તો આ ઉપાય ધનતેરસના દિવસે અવશ્ય કરવો. રાત્રે તમારા બેડરૂમના ખૂણામાં એક નાનો ટુકડો રોક સોલ્ટ અથવા સફેદ આખું મીઠું રાખીને સૂઈ જાઓ. તેનાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

શાસ્ત્રો અનુસાર મીઠું શુક્ર અને ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે. તેથી મીઠું ભૂલીથી પણ  લોખંડ કે સ્ટીલના વાસણમાં ન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ચંદ્ર અને શનિ એક સાથે પરિવારના સભ્યો પર નકારાત્મક અસર કરે છે. કાચના ડબ્બામાં મીઠું રાખવું શુભ માનવામાં આવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી કેટલીક સૂત્રોને  આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી.

 

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar Rain | અમદાવાદ બાદ ગાંધીનગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રીDwarka Rain Forecast | દ્વારકામાં ધોધમાર વરસાદની આગાહીને પગલે જગત મંદિરની ધ્વજા અડધી કાંઠીએ ચડાવાઈAhmedabad Rain | અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ, બપોરે ધોધમાર વરસાદથી રસ્તા બેટમાં ફેરવાયાGujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ
Embed widget