શોધખોળ કરો

બુધવારના દિવસે ગણેશજીની પૂજા કરવાથી કયા કયા ગ્રહ થાય છે શાંત, શું તમે જાણો છો ?

બુધ અને કેતુ જ્યારે અશુભ હોય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે.

Ganesh Puja: બુધવારનો દિવસ પણ ભગવાન ગણેશને સમર્પિત છે. આજે માગશર સુદ નોમ છે. આ દિવસે ચંગ્ર મીશ રાશિમાં છે. આ દિવસે ગણેશજીની પૂજા કરવાની બુધ અને કેતુ ગ્રહ શુભ ફળ પ્રદાન કરે છે. બુધ ગ્રહ જ્યોતિષ શાસ્ત્રમાં બુધને શુભ ગ્રહ માનવામાં આવ્યો છે. બુધ, મિથુન અને કન્યા રાશિના સ્વામી છે. કન્યા બુધની ઉચ્ચ રાશિ છે, જ્યારે મીન બુધની નીત રાશિ માનવામાં આવી છે. બુધ ગ્રહ બુદ્ધિ, વાણી, શિક્ષણ, ગણિત, લેખન, તર્ક-વિતર્ક, લલિત કલા, વનસ્પતિ, બિઝનેસ, મામા, મિત્ર, સંબંધીઓ, કાન, નાક, ગળા, ફેફસાનો કારક છે. કેતુ ગ્રહ કેતુને જ્યોતિષ શાસ્રમાં પાપ ગ્રહ માનવમાં આવ્યો છે. તેને છાયા ગ્રહ પણ કહે છે. કેતુને માથુ નથી. કેતુને તર્ક, બુદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય, કલ્પના અને માનસિક ગુણોનો કારક માનવામાં આવ્યો છે. કેતુ પ્રધાન વ્યક્તિ પરંપરાથી અલગ કાર્ય કરવાનો વિશ્વાસ રાખે છે. બુધ અને કેતુનું અશુભ ફળ બુધ અને કેતુ જ્યારે અશુભ હોય છે ત્યારે અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. વેપાર, શિક્ષણમાં હાનિ થાય છે. વિધ્નો આવે છે. કેતુ અશુભ હોવાથી માનસિક તણાવ અને ભ્રમની સ્થિતિ ઉત્પન્ન થાય છે. સંઘર્ષ કરવો પડે છે. સફળતા વિલંબથી મળે છે. ગણેશ પૂજાનો લાભ ગણેશને બુદ્ધિના દાતા માનવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્રમાં બુધને બુદ્ધિનો કારક માનવામાં આવ્યો છે. બુધવારે ગણેશજીની પૂજા કરવાની બુધ ગ્રહ સાથે જોડાયેલી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. કેતુની પણ અશુભતા દૂર કરવામાં ગણેશજીની પૂજા ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. પૂજા વિધિ બુધવારે ગણેશજીની પૂજા કરતા પહેલા પૂજા સ્થાનને ગંગાજળની સ્વચ્છ કરો. જે બાદ ગણેશજીનું ધ્યાન કરો. પૂજા દરમિયાન ગણેશજીની પ્રિય ચીજોનો ભોગ લગાવો અને દૂર્વા જરૂર ચઢાવો. ગણેશ આરતી બાદ પ્રસાદનું વિતરણ કરો.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ  ધર્મેન્દ્રએ  કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
Advertisement

વિડિઓઝ

Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Gandhinagar News : GMERS મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં રેગિંગનો આરોપ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Family Tree:  ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
Dharmendra Family Tree: ધર્મેન્દ્રને બે લગ્નથી છે છ બાળકો, જાણો એક્ટરના પરિવારમાં કોણ કોણ છે?
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ  ધર્મેન્દ્રએ  કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
રાજકારણમાં 5 વર્ષ વિતાવ્યાં બાદ ધર્મેન્દ્રએ કેમ વ્યક્ત કર્યો હતો અફસોસ
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
Dharmendra Net Worth: કેટલી સંપત્તિના માલિક હતા ધર્મેન્દ્ર? , ફાર્મહાઉસમાં પહેલી પત્ની સાથે રહેતા હતા એક્ટર
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
જિજ્ઞેશ મેવાણીના વિરોધમાં થરાદ અને પાટણમાં આક્રોશ, પોલીસ પરિવાર અને સમર્થકો રસ્તા પર ઉતર્યા
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Demolition: અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન, 900થી વધુ કાચા પાકા મકાનો કરાશે દૂર
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Canada: નાગરિકતાના કાયદામાં કેનેડા કરશે મહત્વપૂર્ણ સુધારો, હજારો ભારતીયોને થશે ફાયદો
Embed widget