શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

6 ગ્રહો એક જ સીધી દિશામાં આવતા આ એક રાશિ પર સૌથી વધુ અસર જોવા મળશે

મકર રાશિમાં 59 વર્ષ બાદ છ ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે. આ રાશિમાં બુઘ, ગુરૂ,શુક્ર, શનિ અને સૂર્ય અને ચંદ્રમા બિરાજમાન છે. ગ્રહોનો આવો સંગમ 1962માં જોવા મળ્યો હતો. જ્યારે મકર રાશિમાં એક સાથે 6 ગ્રહ આવ્યા હતા. આ યુતિ યષ્ટગ્રહી યોગ બનાવે છે. જાણીએ આ યુતિની મકર રાશિ પર શું અસર થશે

ધર્મ જ્યોતિષ:મકર રાશિમાં 59 વર્ષ બાદ છ ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છે. આ રાશિમાં બુઘ, ગુરૂ,શુક્ર, શનિ અને સૂર્ય અને ચંદ્રમા બિરાજમાન છે. ગ્રહોનો આવો સંગમ 1962માં જોવા મળ્યો હતો. જ્યારે મકર રાશિમાં એક સાથે 6 ગ્રહ આવ્યા હતા. આ યુતિ યષ્ટગ્રહી યોગ બનાવે છે. જાણીએ આ યુતિની મકર રાશિ પર શું અસર થશે. મકર રાશિમાં 6 ગ્રહ એક સાથે ભેગા થતાં  વર્ષોથી ચાલતા વાદ વિવાદ, કોર્ટ કચેરીમાં ચાલતા મામલાનો  અંત આવી શકે છે. ધનસંપત્તિ અથવા પૈતૃક સંપતિ સાથે જોડાયેલી બાબતોમાં મુશ્કેલી આવી શકે છે. ઉપરાંત અનાયાસ ધનની પ્રાપ્તિ પણ થઇ શકે છે. વૈવાહિક જીવનમાં ઉથલપાથલ થઇ શકે છે. રિલેશનશિપમાં પણ મકર રાશિના જાતકને મુશ્કેલી આવી શકે છે. લગ્નની વાત ચાલતી હોય તો કોઇ વિઘ્ન સર્જાઇ શકે છે. સ્થિતિ સામાન્ય થતા 2 મહિના લાગી જશે. વેપાર કારોબાર સાથે જોડાયેલી વ્યક્તિઓ માટે ખૂબ જ સારો સમય છે. મકર રાશિના જાતકને આ સમય દરમિયાન વેપારમાં લાભ થશે. વ્યાપારિક સંબંધ સુધરશે. સ્વાસ્થ્યમાં ગરબડ સર્જાઇ શકે છે. મૂડ સ્વિંગ, માનસિક તણાવ, અનિદ્રા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. ઉપરાંત અકસ્માતથી પણ સાવધાન રહેવું. ટૂંકમાં કહીએ તો 6 ગ્રહોથી મકર રાશિના જાતકને શુભ-અશુભ બંને પ્રકારનું ફળ મળશે. આપને આકસ્મિક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. 9થી 12 ફેબ્રુઆરી સુધી સાવધાનીથી યાત્રા કરવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિમાંથી ચંદ્રમાના જવાથી સ્થતિ અનુકૂળ થવા લાગશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી અધિકારી-કર્મચારી હોવું ગુનો થોડો છેHun To Bolish : હું તો બોલીશ : ફરી શરૂ થયો રઝળતો આતંકExclusive on BZ Group Scam: મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના માયાજાળનો CAએ કર્યો પર્દાફાશPalanpur News: નાઉ સ્ટાર્ટ વે કંપનીના ઝાસામાં મહેસાણાના એક વેપારીએ નાણાં ગુમાવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
ફેંગલ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી! પૂરમાં બસો તણાઈ ગઈ, કેરળ અને કર્ણાટકમાં રેડ એલર્ટ જાહેર - વીડિયો
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
મહારાષ્ટ્રમાં કેમ 'ગૃહયુદ્ધ' થઈ રહ્યું છે? જાણો શું છે એકનાથ શિંદેની નારાજગીનું સાચું કારણ
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ફેન્સ બાખડ્યા, 100થી વધુ લોકોના મોતની આશંકા; પોલીસ સ્ટેશન પણ સળગાવી દીધું
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
bz કૌભાંડ બાદ વધુ એક કંપનીનું કૌભાંડ સામે આવ્યું, 100થી વધુ મહિલાઓ બની ભોગ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
Gold Rate Today: સસ્તુ થઈ ગયું સોનું, ભાવ 80 હજાર રૂપિયાથી નીચે ઉતરી ગયા, ખરીદતા પહેલા જાણો લેટેસ્ટ રેટ
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
આ ભૂલોને કારણે શેરબજારમાં 70 ટકા લોકો ગુમાવે છે પૈસા, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
ભારતીયો સહિત 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડા છોડવું પડી શકે છે, જાણો ટ્રૂડો સરકારનો નવો નિયમ શું છે
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
મહારાષ્ટ્રમાં CM પર નિર્ણય અટક્યો! એકનાથ શિંદેએ કહ્યું - લોકો તો ઇચ્છે જ છે કે હું જ મુખ્યમંત્રી....
Embed widget